________________
( ૧૧ )
અત્યાર સુધીમાં જે પ્રતીતિ થાય છે તેથી વિશેષપણે થઇ શકે તેમ સંભવે છે, કારણ કે જેમ જેમ વિચારની શ્રેણિની દઢતા થાય છે તેમ તેમ વિશેષ ખાત્રી થતી જાય છે.
બધા સોગા અને સબધા યથાશક્તિ વિચારતાં એમ તા પ્રતીતિ થાય છે કે દેહથી ભિન્ન એવા કેાઈ પદાર્થ છે.
આવા વિચાર કરવામાં એકાંતાદિ જે સાધનેા જોઇએ તે નહીં મેળવવાથી વિચારની શ્રેણિને વારંવાર કોઈ નહીં તેા કોઇ પ્રકારે વ્યાધાત થાય છે ને તેથી વિચારની શ્રેણિ ચાલુ થઇ હેાય તે ત્રુટી જાય છે. આવા ભાંગ્યા છુટયા વિચારની શ્રેણિ છતાં ક્ષયાપશમ પ્રમાણે વિચારતાં જડ પદાર્થ ( શરીરાદિ ) સિવાય તેના સબધમાં કાઇ પણ વસ્તુ છે, ચાક્કસ છે એવી ખાત્રી થાય છે. આવરણનુ જોર અથવા તેા અનાદિકાળના દેહાત્મબુદ્ધિના અધ્યાસથી એ નિર્ણય ભૂલી જવાય છે, ને ભુલવાળા રસ્તા ઉપર દારવાઈ જવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org