________________
ક્ષમાપના.
હે ભગવાન્ ! હું બહુ ભૂલી ગયા, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્ત્વના મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં આળખ્યાં નહીં.
હે ભગવાન! હું ભૂલ્યા, આથડયા,રઝળ્યા અને અનત સંસારની વિટમ્બનામાં પડયા છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કરજથી કરીને મલિન છું. હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારે મેાક્ષ નથી. હું નિર ંતર પ્રપંચમાં પડયો છું ! અજ્ઞાનથી અંધ થયા છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મુદ્ર છું, હું નિરાશ્રિત છુ, અનાથ છું. નિરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણુ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org