________________
૪૩૬ ]
મુંબઇ, ચિત્ર સુદ ૧, ૧૯૪૮
સમતા, રમતા, ઊરધતા. જ્ઞાયકતા સુ ખભા સ; વેદકતા, ચૈ ત વ તા, એ સબ જીવ વિલાસ.”
જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્મા પણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાને ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોને વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થકરના વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવને વિચાર કરવાથી, તે જીવ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org