________________
(૧૦૦) સંસારમાં મન અરે! કયમ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પથે, ગતિ એજ જામે માયા અહ! ગણી લહે, દિલ આપ આવી, આકાશ પુષ્પ થકી વંધ્ય સુતા વધાવી.”
વડોદરે વસેલ આ સયાજીરાવ સાંભરે, અધિપતિ નશીબની ગતિવતી થયો ખરે! ધણી છતાં મલ્હારરાવ, કેદમાં ગયા અરે! ગતિ વિચિત્ર કર્મની, તું હર્ષ શોક શું ધરે?
eling
Us .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org