________________
( ૧૦૮ )
ક્રમે કરીને કરે તે જશે, એમ ભાસે મનમાંહિ રે. ધન્ય
યથા હેતુ જે ચિત્તના,
સત્ય ધર્મના ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયા નિરધાર રે. ધન્ય
આવી અપૂર્વ વૃત્તિ અડ્ડા, થશે. અપ્રમત્ત યાગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયેાગ રે. ધન્ય
અવશ્ય કર્મના ભાગ છે, ભાગવવેા અવશેષ રે; તેથી હુ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય
अवधान प्रसंगे रचेला काव्यो.
એમ સુચવે કાંકરો, દિલ ખેાલીને દેખ; મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org