________________
જ્ઞાનપદ ભજીએ રે
આ જ્ઞાન ઉપયોગથી સર્વ પ્રાણીઓને હંમેશા અર્મુહૂર્ત સુધી રહે છે. (સતત ઉપયોગ અંતર્મુહૂર્ત જ રહે છે.) ॥ ૩ ॥ કાલદ્વારે ઉપયોગ આશ્રયી એક અથવા આ જ્ઞાનની લબ્ધિ જઘન્યથી અન્તર્મુ કાળ રહે છે અને ઉત્કૃષ્ટથી છાસઠ સાગરોપમ અને મનુષ્યભાવો અધિક એટલો કાળ રહે છે. અને ઘણા પ્રકારના જીવોની અપેક્ષાએ અન્તર (વિરહ) કોઇ દિવસ પણ હોતો નથી. ।।૪।। (જઘન્યથી) વર્તમાન સમયે આ જ્ઞાન પામનારા જીવો એક બે હોય અથવા ન પણ હોય. અને ઉત્કૃષ્ટા ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલી સંખ્યાએ જાણવા. ।।૫।। મતિજ્ઞાન પામેલા જીવો અસંખ્યતા છે, અને મતિજ્ઞાનથી પડવાઈ થયેલા (પડેલા) અનન્તા છે, માટે હે ભવ્યજીવો ! જ્ઞાનની સર્વ પ્રકારની આશાતનાનો ત્યાગ કરો કે જેથી વિજયલક્ષ્મી મેળવો. ।।૬।।
પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહીં. કેવલદર્શની ઉભય પણ ન હોય. ભજના, ૧૦ સંયતદ્વારે પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહી. ૧૧. ઉપયોગદ્વારે સાકારોપયોગી પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અનાકારોપયોગી પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ન હોય. ૧૨. આહારકારે આહારક પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અનાહારક પૂર્વપ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહીં. ૧૩. ભાષકદ્વારે ભાષા લબ્ધિવાળા પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. ૧૪. પરિત્તદ્વારે પ્રત્યેક શરીરી પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. સાધારણ ઉભય નહી ૧૫. પર્યાપ્તિદ્વારે પર્યાપ્તા પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. અપર્યાપ્તા પૂર્વ પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન નહીં ૧૬. સૂક્ષ્મદ્રારે સૂક્ષ્મ ઉભય નહીં. બાદર પ્રતિપન્ન હોય, પ્રતિપદ્યમાન ભજના. ૧૭ સંક્ષિકારે સંશિ પૂર્વપ્રતિપન્ન હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org