________________
જ્ઞાનપદ ભજીએ રે
મતિજ્ઞાનનું સ્તવન
// રસિયાની દેશી // પ્રણમો પંચમી દિવસે જ્ઞાનને, ગાજી જગમાં રે જેહ // સુજ્ઞાની II શુભ ઉપયોગ ક્ષણમાં નિર્જર, મિથ્થા સંચિત ખેહ // સુ0.
/ પ્રણ૦૧ // સંતપદાદિક નવ દ્વારે કરી, મતિ અનુયોગ પ્રકાશ / સુ0 // નય વ્યવહારે આવરણ ક્ષય કરી, અજ્ઞાની જ્ઞાન ઉલ્લાસ / સુ0.
પ્રણવ ૨ / જ્ઞાની જ્ઞાન લહે નિશ્ચય કહે, દો નય પ્રભુજીને સત્ય / સુo // અંતર મુહૂર્ત રહે ઉપયોગથી, એ સર્વ પ્રાણીને નિત્ય / સુ0
, // પ્રણ૦૩ // લબ્ધિ અંતર મુહૂર્ત લઘુપણે, છાસઠ સાગર જિફ // સુ0 / અધીકો નરભવે બહુવિધ જીવને, અંતર કદિયે ન દીઠ // સુo
// પ્રણ) ૪ // સંપ્રતિ સમયે એક બે પામતા, હોય અથવા નવિ હોય // સુ0 / ક્ષેત્ર પલ્યોપમ ભાગ અસંખ્યમાં, પ્રદેશ માને બહુ જોય / સુo
// પ્રણ૦૫ // મતિજ્ઞાન પામ્યા જીવ અસંખ્ય છે, કહ્યા પડિવાઈ અનંત // સુO // સર્વ આશાતન વરજો જ્ઞાનની વિજયલક્ષ્મી લહો સંત // સુo
// પ્રણ૦૬ // // મતિજ્ઞાનના સ્તવનનો અર્થ //. હે સુજ્ઞ ભવ્ય પ્રાણીઓ ! તમે પંચમીને દિવસે જ્ઞાનને નમસ્કાર કરો કે જે જ્ઞાન જગતમાં ગાઝી રહ્યું છે, વળી શુભ ઉપયોગમાં
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org