________________
८४
જ્ઞાનપદ ભજીએ રે
પ્રગટ લોગસ્સ કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંસ્મિત ભગવદ્ મતિજ્ઞાન આરાધનાર્થ ચૈત્યવંદન કરું? એમ કહી, યોગમુદ્રાએ બેસી ચૈત્યવંદન કરીએ તે કહે છે.
શ્રી મતિજ્ઞાનનું ચૈત્યવંદન શ્રી સૌભાગ્ય પંચમી તણો, સયલ દિવસ શણગાર ! પાંચ જ્ઞાનને પૂજીએ, થાય સફલ અવતાર // ૧ / સામાયિક પોસહ વિષે, નિરવ પૂજા વિચારી - સુગંધ ચૂર્ણાદિક થકી, જ્ઞાન ધ્યાન મનોહાર // ૨ // પૂર્વ દિશે ઉત્તર દિશે, પીઠ રચી ત્રણ સાર / પંચ વરણ જિનબિંબને સ્થાપીજે સુખકાર // ૩ // પંચ પંચ વસ્તુ મેળવી, પૂજા સામગ્રી જોગ / પંચ વરણ કલશા ભરી, હરીએ દુઃખ ઉપભોગ / ૪ // યથાશક્તિ પૂજા કરો, મતિજ્ઞાનને કાજે / પંચ જ્ઞાનમાં પૂરે કહ્યું, શ્રીજિન શાસન રાજે / પ // મતિ શ્રત વિણ હોવે નહિ એ, અવધિ પ્રમુખ મહા જ્ઞાન / તે માટે મતિ ધૂરે કહ્યું, મતિ શ્રુતિમાં મતિ જ્ઞાન / ૬ // ક્ષય ઉપશમ આવરણનો, લબ્ધિ હોયે સમ કાલે . સ્વાભાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપયોગ કાલે / ૭ // લક્ષણ ભેદે ભેદ છે, કારણ કારજ યોગે ! મતિ સાધન કૃત સાધ્ય છે, કંચન કલશ સંયોગે // ૮ // પરમાતમ પરમેસરુ એ સિદ્ધ સિયલ ભગવાનને મતિજ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન // ૯ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org