________________
જ્ઞાનપદ ભજીએ રે નેમિનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તો // જીવદયા ગુણવેલડી એ, કીજે તાસ જતન તો // મૃષા ન બોલો માનવી એ, ચોરર ચિત્ત નિવાર તો // અનંત તીર્થકર એમ કહે છે, પરહરિએ પરનાર તો // all ગોમેદ નામે જ ભલો એ, દેવી શ્રી અંબિકા નામ તો / શાસન સાનિધ્ય જે કરે છે, કરે વળી ધર્મનાં કામ તો // તપગચ્છ નાયક ગુણનિલો એ, શ્રી વિજયસેનસૂરિરાય તો // ઋષભદાસ પાય સેવતાં એ, સફલ કરો અવતાર તો // ૪ll.
ઇતિ શ્રી પંચમીની સ્તુતિ સંપૂર્ણ
જન્માત્તરમાં લઈ જવાનો ઉપાય. शतेन पुस्तके विद्या
હા પુરષોતા / लक्षेण जन्म पर्यन्तं
कोट्या जन्मान्तरे खलु ॥ १ ॥ એકસો વખ ગોખો ત્યાં સુધી ગાથા / શ્લોક પુસ્તકમાં જ રહે. હજાર વખત ગોખો ત્યારે તે ગાથા / શ્લોક મુખમાં આવે તો એકલાખ વાર તેનો પાઠ કરો. આજીવન યાદ રહે અને ક્રોડવાર જો એ શ્લોક ગાથા અથવા અધ્યયનનો પાઠ કરો તો પરભવમાં યાદ આવે. શ્રી વજ-સ્વામી મહારાજે પંડરીક-કંડરીક અધ્યયનનો ક્રિોડોવાર પાઠ કર્યો હતો તો પરભવમાં દીક્ષા શબ્દ સાંભળતાંવેત જન્મના દિવસે જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન
થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org