________________
૧૭૭
પચાસજી શ્રી ગંભીરવિજયજી કૃત નવપદજીની પૂજામાંથી જ્ઞાનપદની પૂજા સાતમી
દુહા નિબિડ અજ્ઞાન તિમિર હરી, પ્રકાશ વસ્તુ માત્ર નમો નમો જ્ઞાનાદિનપતિ, ઉદયો દિન ને રાત્ર. ૧ યથોચિત આવરણ નાશ જે, શુદ્ધ જ્ઞાન સુબોધ; પદ્રવ્ય જ્ઞાન પ્રકાશવા, હેતુ જ્ઞાન સુશોધ. ૨ વિતથાદ જેમાં નહિ, ન ઈચ્છાવાદ બનાવ; મતિ આદિ પણ જ્ઞાન તે વંદે નિત સભાવ. ૩ ગુરુ સેવી લહે યોગ્યતા, નિજ ઘટ દેખે સદૈવ; શેય હેય ઉપાદેય તે, તમે ગત ઘટ જ્યુ દીવ. ૪
ઢાળ પહેલી રાગ ધનાશ્રી (ભૂલ્યો ભમત કહા બે અજાન- એ ચાલ) જ્ઞાનહિ નમન બનાવે સુજ્ઞાન, જ્ઞાન,
પર ભાવ પ્રકાશી દિખાવે, પર્યાય અનંત વિધાન. શા. ૧ ભેદભેદ સ્વભાવનો ગ્રાહી, પરિણતિ મુખ્ય પિછાન. જ્ઞાર શાપક સકલ પદારથ ભાવ, નિર્મલ પંચહિ જ્ઞાન. જ્ઞા) ૩ સાધન સાધ્ય ઉભય નિરધારે, સંશય તમહર ભાન. શા૪ સ્યાદ્વાદમય વસ્તુ જણાવે, વિશેષ સામાન્ય વિધાન. જ્ઞા) ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org