________________
૧૦૮
જ્ઞાનપદ ભજીએ રે
ભરતાદિક દશ ક્ષેત્રમાં, આદિ સહિત શ્રત ધાર // નિજ નિજ ગણધર વિરચિયો, પામી પ્રભુ આધાર.
૧૧ // પવ૦ // 9 / દુuસહ સૂરીશ્વર સુધી, વર્તશે શ્રત આચાર. // એક જીવને આશારી, સાદિ સાંત સુવિચાર. ૧૨ // પવ૦ / ૮ / શ્રત અનાદિ દ્રવ્યન થકી, શાશ્વત ભાવ છે એહ / મહાવિદેહમાં તે સદી, આગમ યણ અછે. ૧૩ // પ૦૦ ૯ /. અનેક જીવને આશરી, શ્રત છે અનાદિ અનંત દ્રવ્યાદિક ચઉ ભેદના, સાદિ અનાદિ વિરતંત.
૧૪ / પવ૦ / ૧૦ || સરિખા પાઠ છે સૂત્રમાં, તે શ્રત ગમિક સિદ્ધાંતો પ્રાયે દષ્ટિવાદમાં, શોભિત ગુણ અનેકાંત ૧૫ // પ૩૦ / ૧૧ / સરિખા આલાવા નહિ, તે કાલિક શ્રુતવંત ll અગામિક મૃત એ પૂજીએ, ત્રિકરણ યોગ હસંત ૧૬ //
પવO // ૧ર || અઢાર હજાર પદે કરી, આચારાંગ વખાણ // તે આગલ દુગુણા પદે, અંગપવિષ્ટ સુઅનાણ. ૧૭ /
પવO ll૧૩ll બાર ઉપાંગહ જેહ છે, અંગબાહિર શ્રત તેહ // અનંગપ્રવિષ્ટ વખાણીએ, શ્રત લક્ષ્મી સૂરિ ગેહ. ૧૮ //
પવOld ૧૪|| (સાતમા ને નવમા દુહા વખતે ખમાસમણ ન દેવા)
// ઈતિ શ્રુત જ્ઞાન સમાપ્ત /
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org