________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૦૫
પછી જયવીયરાય કહી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ શ્રી શ્રુતજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસગ્ગ ।। વંદ૦ | અન્ન૦ ।। એક લોગ્ડસ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારીને થોય કહેવી, તે કહે છે.
શ્રુતજ્ઞાનની થુઈ
// ગોયમ બોલે ગ્રંથ સંભાલી ।। એ દેશી ।।
ત્રિગડે બેશી શ્રી જિનભાણ, બોલે ભાષા અમિય સમાણ, મત અનેકાંત પ્રમાણ ॥
અરિહંત શાસન સફરી સુખાણ, ચઉ અનુયોગ જિહાં ગુણખાણ, આતમ અનુભવ ઠાણ ||
સકલ પદારથ ત્રિપદી જાણ, જોજન ભૂમિ પસરે વખાણ, દોષ બત્રીશ પરિહાણ ॥
કેવલિભાષિત તે શ્રુત નાણ, વિજયલક્ષ્મી સૂરિ કહે બહુમાન, ચિત્ત ધરજો તે સયાણ ॥ ૧ ॥ ઇતિ સ્તુતિ |
૧. કાલ ૧ વિનય ૨ બહુમાન ૩ ઉપધાન ૪ અનિન્દ્વવ ૫ વ્યંજન ૬ અર્થ ૭ તદુભય ૮
૨: ઋષભના ૧૨૭૫૦, અજીતના ૧૨૪૦૦, સંભવના ૧૨૦૦૦, અભિનન્દન ૧૧૦૦૦૦, સુમતિ ૧૦૪૫૦, પદ્મપ્રભ ૯૬૦૦, સુપાર્શ્વ ૮૪૦૦, ચન્દ્રપ્રભ ૭૬૦૦, સુવિધિ. ૬૦૦૦, શીતલ ૫૮૦૦, શ્રેયાંસ૦ ૫૦૦૦, વાસુપૂજ્ય ૪૨૦૦, વિમલ ૩૬૦૦, અના૦ ૩૨૦૦, ધર્મ ૨૮૦૦, શાન્તિ ૨૪૦૦, કુન્થુ ૨૦૦૦, અર ૧૫૦૦, મલ્લિ ૧૪૦૦, મુનિસુવ્રત ૧૨૦૦. નમિ ૧૦૦૦, નેમિ ૮૦૦, પાર્શ્વ ૬૦૦, વર્ધમાન ૪૦૦, સર્વ સંખ્યા ૧૨૬૨૦૦ વાદી મુનિ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org