________________
ધ્યાન અને કાયોત્સર્ગ |
[૭] પિંડસ્થાદિ ધ્યાન: બીજો યાત્રા પથ
યોગશાસ્ત્ર, ધ્યાનદીપિકા ચતુષ્પદી આદિ ગ્રન્થોમાં પિંડWધ્યાનાદિની ભિન્ન વિભાવના છે, જે જોઈએ.
| પિંડસ્થ ધ્યાનમાં પાર્થિવી, આગ્નેયી, મારુતી, વાણી અને તત્ત્વભૂ એમ પાંચ ધારણાઓ હોય છે.
પાર્થિવી ધારણા આ રીતે થાય છે : તિર્જીલોક પ્રમાણ લાંબો-પહોળો એક ક્ષીરસમુદ્ર ચિંતવવો. તે સમુદ્રની અંદર જંબૂદ્વીપ પ્રમાણે એક લાખ યોજનના વિસ્તારવાળું અને એક હજાર પાંખડીવાળું એક કમળ ચિંતવવું.
૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org