________________
ધ્યાન અને કાયોત્સર્ગ - રૂપાતીત ધ્યાન
“નામૃત્યાત્મનિ તે નિત્યમ્.' જીવન્મુક્ત સાધકો આત્મભાવને વિષે સતત જાગૃત રહે છે. એ માટે બીજાં બે ચરણો આપ્યાં : “વહિવેષ રીતે,” વાતે પરત્રે.' બહિર્ભાવમાં તેઓ સુષુપ્ત હોય છે. જોકે સાધકને ય પર પદાર્થો તો-વસ્ત્ર, પાત્ર આદિ-વાપરવા પડે છે, પણ એમાં તેની આસક્તિ નથી હોતી. ઉદાસીનભાવ હોય છે. આ પર પદાર્થો પ્રત્યેનો ઉદાસીનભાવ એટલે કે પરભાવમાં સુષુપ્તિ સાધકને આપે છે સ્વગુણોની સઘન ધારા. ‘તીયને સ્વામૃત.'
‘તાકું ધ્યાવત તિહાં સમાવે, રૂપાતીત ધ્યાન સો પાવે.” ગુણોની એ ધારામાં ગયેલ સાધક પોતાની ચેતનાને ગુણમયી બનાવી દે છે.
આ ગુણમયી ચેતના તે રૂપાતીત ધ્યાન. શુદ્ધ આત્માના સ્વરૂપમાં ડૂબી જવાનું.
૬િ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org