________________
// ધ્યાન અને કાયોત્સર્ગ છે.
[૩] રૂપસ્થ ધ્યાન
કવિ સુન્દરમ્ દ્વારા રચાયેલ એક ગોપીગીત છે :
‘હમ જમના કે તીર, ભરત નીર, હમરો ઘટ ન ભરાઈ ઐસો ઘટ ક્યોં તુમને દિયો, જિસે તુમ બિન કો ન સગાઈ.”
પૃષ્ઠભૂ મઝાની છે. ગોપી યમુનાને કાંઠે પાણી ભરવા માટે ગઈ છે. જોકે, ગોપી ગઈ છે એમ ન કહેવાય. ગોપીનું શરીર ગયું છે. ગોપી તો પ્રભુમાં લીન છે ને ! એનું મન, હૃદય છે પ્રભુમય.
મન પ્રભુમાં, શરીર અહીં ઘડો કેવી રીતે મુકાયો હશે, કોણ જાણે. ઘડામાં પાણી ભરાતું
૨૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org