________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પંચાચારમયી સાધના
અહીં પણ એ જ વાત છે. આત્મશક્તિને અશુભ વિચાર માટે વપરાય તો એ બરોબર ન થયું કહેવાય. શુભ વિચાર, શુભ વાણી અને શુભ કાર્યો માટે જ આત્મશક્તિનો ઉપયોગ થવો ઘટે. - પૂ. દેવચન્દ્રજી મહારાજ અષ્ટપ્રવચન માતાની સઝાયમાં સટીક પ્રશ્ન કરે છે : આત્મશક્તિને પર તરફ કેમ કરી વહેવા દેવાય ? .
પંચાચારમયી આ સાધનામાં ધ્યાન અને કાયોત્સર્ગની સાધના (તપાચાર) વિષે હવે પછી વિગતે કંઈક જાણીશું.
૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org