________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી પરમાત્માને શરણે જવું, દોષોથી મુક્ત બનવું અને ગુણોનો સ્વીકાર થવો... કેવો સરસ આ માર્ગ ! - પ્રભુ ! તારા આ માર્ગ પર તું મને ચલાવ !
અહવિલયની આ ધારા પર સાધકને લઈ જાય છે ધ્યાન અને કાયોત્સર્ગ. એ બેઉ તત્ત્વોને માત્ર જાણીશું જ નહિ, માણીશું... સાથે, સાથે. ઉપનિષો શાન્તિ મગ્ન યાદ આવે : ॐ सह नाववतु, सह नौ भुनक्तु, सह वीर्यं करवावहै ।
ધ્યાન અને કાયોત્સર્ગ ભણીની યાત્રા સહ વીર્ય કરવાવહૈ રૂપ બની રહે ! સહયાત્રા.
૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org