________________
/ ધ્યાન અને કાયોત્સર્ગ .
[૧૮] તસ્સ ઉત્તરી' સૂત્રની પાંચ પ્રક્રિયાઓ
ધ્યાન એટલે સ્વગુણસ્થિતિ. સાધકનો જ્ઞાન, સમભાવ, આનન્દ આદિ ગુણોમાં પ્રવેશ તે ધ્યાન.
ઈર્યા પૂર્વક ચાલનાર સાધક માત્ર જોતો હોય... વિચારો મનમાં ન હોય. ધ્યાનની આ મઝાની દશા. કેટલી મઝાની પરંપરા આપણી છે, જે કહે છે કે સાધક ચાલતી વખતે પંચવિધ સ્વાધ્યાય ન કરતો હોય.
ન તો એ સૂત્રોના સ્વાધ્યાય કરે કે ન એ અનુપ્રેક્ષા પણ કરતો હોય.' ૨. ન્દિયત્વે વિઝા,
सज्झायं चेव पंचहा । तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते इरियं रिए ॥ -उत्त. २४/८ ૨૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org