________________
ને ધ્યાન અને કાયોત્સર્ગ છે.
[૧] સાધના ત્રિપદી
રશિયાના તિફલીસ શહેરમાં યોગાચાર્ય ગુર્જએફે ચુનંદા સાધકવૃન્દ પાસે એક સાધના ઘુંટાવી. સાધનાનું લક્ષ્ય, દેખીતી રીતે, પરમાંથી છૂટી સ્વકેન્દ્રિત બનવાનું હતું. પોતાના જ ઘરમાં પાછા ફરવાની વાત.
એક મોટા ખંડમાં ત્રીસેક સાધકો હતા. - જેમને કહેવાયેલું કે તમારા સિવાયના બીજા - સાધકો આ ખંડમાં છે એની સૂક્ષ્મ નોંધ પણ તમારા મનમાં ટપકવી ન જોઈએ.
ત્રીસ દિવસની સાધના પછી, એકત્રીસમા દિવસે ગુર્જિએફ એક સાધક ઓસ્પેન્ક્રીને લઈને બહાર નીકળ્યા. ઓસ્પેન્કીને પૂરું શહેર બદલાયેલું લાગે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org