________________
ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા
૬૪
(૧૪) ૧૬ (૧૫)
૬૮ (૧૬) (૧૭) ૧૯ (૧૮) ૨૦
સ્વામી વિવેકાનન્દ કહ્યું છે : ચાર સેકન્ડ શ્વાસ લો. આઠ સેકન્ડ શ્વાસને રોકી રાખો. અને ચાર સેકન્ડ ઉચ્છવાસ છોડો.
પ્રાણાયામ એટલે પ્રાણ અને આયામ એ બે શબ્દોનું મિલન. પ્રાણનો
આયામ.
પ્રાણાયામનો પ્રથમ પાઠ છે શ્વાસ અને ઉચ્છવાસને લયબદ્ધ કરવા, આને પરિણામે સમગ્ર શરીર લયબદ્ધ બને છે.
૪ : ૮ : ૪ નો પ્રમાણદર આગળ આપેલો. એ જ રીતે (સેકન્ડમાં) ૪ : ૧૬ : ૪ વગેરે પ્રમાણદર છે.
આગળ કોઠો આપેલો છે, તે પ્રમાણે પણ પૂરક, કુંભક, રેચક નો પ્રમાણદર કરી શકાય.
૧૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org