________________
ધ્યાન અને કાયોત્સર્ગ /
[૧૪] શ્વાસોચ્છવાસની લયબદ્ધતા
લાઈફ આફટર લાઈફ' (જિંદગી પ્રારની જિંદગી) નામના પુસ્તકમાં એક કિસ્સો આવો છે :
એક બહેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયાં છે. એનેસ્થેસિયા અપાઈ ગયો છે. ઓપરેશન ચાલુ થયું છે. અચાનક, નાડીના ધબકાર તરફ નજર નાખનાર ડોક્ટરે કહ્યું: પલ્સીસ ઓછા થતા જાય છે. દવાઓ વગેરે આપી ફરી ધડકન વ્યવસ્થિત કરાઈ.
બહેને પાછળથી “લાઈફ આફ્ટર લાઈફ'ના લેખકને કહેલું કે, બેભાન બન્યા પછી, એક ક્ષણે પોતાને લાગ્યું કે પોતે ટેબલ પરથી ઊચકાઈ રહેલ છે. ઓપરેશન થિયેટરની છત સુધી પોતે પહોંચેલ છે. , ૧૬૭
I
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org