________________
ને ધ્યાન અને કાયોત્સર્ગ છે.
[૧૩] સ્થાન, મૌન, ધ્યાન
કાયોત્સર્ગ સાધનાનું મહત્ત્વ દર્શાવતી આવશ્યકનિર્યુક્તિની આ ગાથા બહુ મઝાની છે :
वासीचंदणकप्पो, जो मरणे जीविए य समसण्णो । देहे य अपडिबद्धो, काउस्सग्गो हवइ तस्स ॥ १५४८ ॥
કાયોત્સર્ગ સાધના તેના સાધકને પરમ સાક્ષીભાવ આપે છે. ચન્દનને કોઈ ફરસી વડે છોલી નાખે; કે કાપી નાખે કુહાડીથી; એ સુગંધ જ આપે. તેમ મુનિના દેહ પર ઉપસર્ગોની ઝડી કોઈ વરસાવે તોય મુનિ તો સમભાવ જ આપે.
૧૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org