________________
પાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
પાનનું પ્રવેશદ્વાર છે ભાવના. અને ધ્યાન પૂરું થયું હોય છે અનુપ્રેક્ષા. ધ્યાનશતકના બીજા ગાથાસૂત્રમાં અને તેની હારિભદ્રીયા ટીકામાં આ પદાર્થ જોવા મળે છે.
અનિત્યાદિ બાર ભાવનાઓ અથવા મૈથ્યાદિ ચાર ભાવનાઓને ઘૂંટીને સાધક તેમાં પોતાની ચેતનાને ઓગાળી દે છે.
એટલે, ભાવનાઓ સઘન બને ને ધ્યાન શરૂ થાય. ધ્યાન પાંખું બને - અંતર્મુહૂર્ત-ને અનુપ્રેક્ષા રહે. આ ભાવનાત્મક અનુપ્રેક્ષા ફરી ધ્યાનમાં લઈ જાય. એટલે, ભાવના-ધ્યાન, ભાવના-ધ્યાન આવો ક્રમ લાંબા સમય સુધી ચાલે.
ધ્યાનશતકગ્રંથ જ્ઞાન, દર્શન, ચારિત્ર ભાવનાઓનો અભ્યાસ કરીને ધ્યાનમાર્ગે આગળ વધવાનું કહે છે.
જ્ઞાનગુણવડે જેણે જગતના ભાવોને જાણ્યા છે તેવો સાધક સ્થિર મતિવાળો થઈને ધ્યાન કરે છે.
१. जं थिरमज्झवसाणं तं झाणं, जं चलं तयं चित्तं ।
तं होज भावणा वा अणुपेहा वा अहव चिंता ।। २ ।।
टीका : भावना ध्यानाभ्यासक्रियेत्यर्थः... अनु-पश्चाद्भावे प्रेक्षणं प्रेक्षा, सा च स्मृतिर्ध्यानाद् भ्रष्टस्य चित्तचेष्टेत्यर्थः ।। २. अंतोमहत्तपरओ चिंता झाणंतरं व होजाहि ।
सुचिरंपि होज बहुवत्थुसंकमे झाणसंताणो ॥ ४॥ टीका : सुचिरमपि प्रभूतमपि कालमिति गम्यते, भवेत् बहुवस्तुसंक्रमे सति ध्यानसन्तानः ध्यानप्रवाह: इति । રૂ. નાજુથારો, તો ફાડું સુનિર્વતમફળો II રૂ8 ||
૧૪૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org