________________
ને ધ્યાન અને કાયોત્સર્ગ છે.
[૧૦] સુપુખ્ખામાં પ્રવેશ
ધ્યાન એટલે પ્રશાન્તવાહિતાની ધારામાં વહેવું.
મનની એ સ્થિતિને શ્વાસોચ્છવાસની સમતા જોડે સંબંધ છે. તમે જોયું હશે કે ક્રોધાદિની ક્ષણોમાં તમારો શ્વાસ ઝડપથી ચાલે છે. એટલે કે આવેગને શ્વાસના અસમતોલન જોડે સંબંધ છે. હવે જો શ્વાસને લયબદ્ધ, સમ કરીએ તો પ્રશાન્તવાહિતા ' ભણી જઈ શકાય.
સ્વરોદય જ્ઞાન શાસ્ત્રમાં પૂજ્ય ચિદાનંદજી મહારાજે આ સંદર્ભમાં ઈડા, પિંગલા અને સુષુણ્ણાની વાતો વિગતેઅનુભવી યોગીની હેસિયતથી- ચર્ચા છે.
૧૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org