________________
તે યર્શિ સ્યું હોય છે, જેહથી અપયશ થાઈ નિદાન રે. તે માને નવિ રાચિહૈં, જેહથી હોઈ બહુ અપમાન રે. ૫ જે શ્રી. ઝા. તે વહાલો કશ્યા કામનો, જે આપદકાલે દૂર રે. તે રાજા મ્યું માનીએ, જેહથી પામેં દુખપૂર રે. ૬ જે. શ્રી. ઝા. ઇમ તે સવિ અવગણી, એક કીધો તુમસ્યું નેહ રે. સર આદિ જલ મુકીને, જિમ બખીયા મન મેહ રે. ૭ જિશ્રી. ઝા. સોનું ને સુગંધ છઈ માહરે દરિસણ તાહર્ટે આજ રે. વાચક મુગતિને તારી છે, એક બાંહિ પ્રહ્યાની લાજ રે. ૮ શ્રીઝા
ઇતિ શ્રીવાસુપૂજ્યનિસ્તવન ૧૨ II
હેત ધરી અમંદરે, શ્રી વિમલ નિણંદ રે. વિનમેં સુરઇંદરે, મનના યલે દેદ રે ૧ લહૈ સુખના વૃંદ ૨, જિમ મુખ નિશીદ રે. નમસ્તે વારે ઠંદરે, વશ ઇંદ્રિય ગવંદ રે. ૨ રસ ભવના મંદરે, માંન હસ્તી મૃગેંદ રે. ‘તાન ગાઈ આનંદ રે, રદન રમિ ચંદ રે. ૩ યતિ વર્ગનો ઇંદ રે, તામ સારવું ફણીદ રે, રસ શાંતનો કંદરે, યશિ જિમ દિણંદ રે. ૪ તિમ અનુભવ રંગે રે, પ્રણમુ ઉમંગે રે.
આણી ઉલટ અંગે રે, મુગતિ અંeગે આપો મુજ સાહિબા રે. હે! શ્રીવિમલજિનવર માં તારય તારય ઇતિ ભાવઃ સૂચિતઃ પદસ્ય આદ્યાક્ષરેણ ઇતિ ૧૩ ||
ઇતિ શ્રીકમલબંધન શ્રીવિમલજિનસ્તવન
દેશી-લલનાની) અનંત જિર્ણસર વિનતી, સાંભલો, માહરી આપ. લલનાં. માહરા મનમાં તું વસ્યો, જિમ ચાતુક મેહ જાપ. લ૦ ૧ અ. તુહ અયોગી કેસરી થકી, નાઠા કર્મ ગચંદ. લ૦ અગમ અગોચર તિહાં જવી, સર્વે તેહ દિગંત. લ૦ ૨ અ. તું હિ જ મુજ શિર રાજીઉ, કર્મ અહિતસ્ય જોર. તે વનિ પન્નગ ગત વિર જિહાં વિચરેં હરખે મોર.લ૦ ૩ અ. જો પિણ અવગુણ હું ભર્યો, તો પિણ મારો તું જાણિ. વડવાનલ જલ જ્વાલતે, ન તજે સિંધુ બહુમાન. લ૦ ૪ અ.
૧-૨. શાંતરસનું સુંદર ઘર છે ભગવાન, માનરૂપ હસ્તિને હણવાને સિંહ સરખા ભગવાન છે.
અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન - ૩૮૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org