________________
દિલ મેળને કીધી દુશમન ધવો જો, અબળાને બાળી યાદવ મીઠડે જો.’
(૨૨, ૧) રહેશે દુનિયામાંહિ વાત વિદિતી જો,
વાહલેજી કીધી છે એહવી રીતડી જો. શું જાણ્યું! વિસરશે કિણ અવતાર જો, તોડી જે યદુનાથે કાચી પ્રીતડી જો.
(૨૨, ૩) અંતે નેમિનાથના ધ્યાનમાં ડૂબેલી રાજુલનું નેમિનાથ જોડેનું મોક્ષનગરમાં થયેલું મિલન પણ કવિ સુંદર રીતે વર્ણવે છે.
નેમિસરને ધ્યાને રાજુલનારી જો, મેળો તે મનગમતો લહે શિવમંદિર જો.
(૨૨, ૫) આ ચોવીશીમાં ભક્તિભાવના અને કાવ્યાત્મકતાના કેટલાક રમ્ય ઉન્મેષો પ્રગટ થયા છે જે કવિની મનોહર સિદ્ધિ છે.
૧૬૮
ચોવીશી: સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org