________________
પાટણનાં જિનાલયો
૬૧
સાહા સીચા ઘરિ હરષ અપાર, નવૂ દેહરાસુર સોહિ સાર તિહાં પ્રતિમા પ્રમુષ અગ્યાર, પ્રણમતા પામુ ભવપાર ૨૫ દેહરાસર દેવી હરષીઇ, સાહા ભોજનમાં ઘરિ નિરષીઇ સંભવ શીતલ બે જિન કહું, આભરણઇં મન મોહી રહૂ ૨૬ છત્ર ત્રઈ મસ્તકિ મોહઈ, જડત હાર આંગી સોહીઈ નવકમલે જિનવર પગ ઠવશું, જડ્યાં જડિત હીરે નવનવદં ૨૭ ઘરિ પુહુરા પારિષ રાઇચંદ, મૂળનાયક શ્રી આદિ જિણંદ
બીજઇ પાસઈ પાશ્વનાથ, છ પ્રતિમા નિત કરુ સનાથ ૨૮ ત્યારબાદ સં. ૧૬૪૮માં રચાયેલી લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ઢંઢેરવાડામાં કુલ અગિયાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે, તે પૈકી આઠ ઘરદેરાસરો હોવાનો ઉલ્લેખ છે : ૧. શામળા પાર્શ્વનાથ, ૨. મહાવીરસ્વામી, ૩. પાર્શ્વનાથ (પાસે આદેશ્વર), ૪. તીર્થકર નામ નથી (ગોવાલ ઝવેરીના ઘરે), ૫. તીર્થકર નામ નથી (દોસી પન્નાના ઘરે), ૬. આદેશ્વર (રાયમલના ઘરે), ૭. આદેશ્વર (સાહા ધનજીના ઘરે), ૮. આદેશ્વર (મેલા વિસાના ઘરે), ૯, આદેશ્વર (ભીમા વિસાના ઘરે), ૧૦. તીર્થકર નામ નથી (દોસી રાજુના ઘરે), ૧૧. તીર્થકર નામ નથી (રતન સંઘવીના ઘરે).
સં. ૧૬૪૮ની ઉપર્યુક્ત ચૈત્યપરિપાટીની શરૂઆત ઢંઢેરવાડાનાં જિનાલયોથી જ થાય છે. એટલે તે સમયે ઢંઢેરવાડો પાટણની જૈનસંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હશે તેમ માની શકાય.
પહિલું ઢંઢેરવાડઈ નામિ | સામેલા પાસ કરું પ્રણામ I જિમણઈ પાસઈ કલિકુંડ પાસ / મનવંછિત સવિ પૂરઈ આસરા ઈકત્રીસ પ્રતિમા બીજી હોઈ . બીજઇ દેહરઈ વીરજિન જોઈ || ત્રિસલા નંદનગ ભેટ્યા સહી | સંઘ સહૂ આવ્યા ગહગાહી ||૩|| ડાવઈ પાસઇ ચંદ્ગભ સ્વામિ ! જિમણઈ પાસઈ લઘુ વીર ઠામ | વિસરું સાત્રીસ કરું જુહાર . ગૌતમ બિંબ એક છઈ સાર જા ગોવાલ જવહરિ દેહરાસરિ ! સાત પ્રતિમાનઈ ઊલટ ભરિ | વદી પ્રતિમા રત્નમાં એક | દોસી પના ઘર સુવિવેક //પા. ચૌદ પ્રતિમા તિહાં વંદી કરી ! રાયમલ દેહરાસર હઈઇ ધરી ! ઋષભાદિક જિન છત્રીસ તિહાં . એક રત્નમય વલી કઈ જિહાં lll ત્રીજઈ દેહરઈ આવ્યા જામ | પાસ જિસેસર ભેટ્યા તામ | અંજનગિરિ કઈ મેરુ સુધીર | જાણે ઉન્નત જલધર વીર
III
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org