________________
પાટણનાં જિનાલયો
વિસ્તારનો ઉલ્લેખ જ જોવા મળે છે.
ઉપલબ્ધ સંદર્ભયાદીમાં સૌ પ્રથમ સં. ૧૫૭૬ની સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કોકાવાડો વિસ્તારનો ઉલ્લેખ સાંપડે છે તથા તેમાં કોકા પાર્શ્વનાથનું જિનાલય હોવાનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં મળે છે :
કોકાવાડઇ પાસ, નવ નવ પૂરઇ આસ, ખેત્રપાલવાડઇ દીઠા, લોચિન અમીય પઇકા,
સં ૧૬૧૩માં સંઘરાજરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ કોકાનો પાડો વિસ્તારનો ઉલ્લેખ મળે છે. જો કે, તે સમયે જિનાલયો બે હતાં જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
કોકો દેહરા માહિ જોઇ, કાસગીયા બે ઉદભત્ત હોઇ મૂતિ દેખી મન ઉલ્ડસઈં, પૂજઇ તસુ વિર કમલા વસઇ પ્રતિમા સતર અછિ મહાવીર, પ્રણમતાં પામઇં ભવતાર કોકા પાસŚરૂં બે હોઇ, સેઠ મેઘાના ઘરમાં જોઈ
૩૦
સં. ૧૬૪૮માં પણ લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં આ વિસ્તારનો ઉલ્લેખ છે. તેમાં ત્રણ જિનાલયો કોકા પાર્શ્વનાથ, આદેશ્વર (કીકા પારેખના ઘરે), વાસુપૂજ્યસ્વામી (દોસી શ્રીવંતના ઘરે) – હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે ઃ
-
Jain Education International
કીકા પારિષ દેહરારિ એ । આવ્યા મનરંગિ ́ । વંદી પ્રતિમા પંચ તિહાં ઋષભાદિક યંગઇ, દેહરઇ કોકા પાસનાહ | ભેટ્યા જિન હોઇ ।। શત ઊપર સાત્રીસ તિહાં | કાઉસગીઅ દોઇ
દોસી શ્રીવંત ઘર અછઇ એ । વાસુપૂજ્ય જણંદ. । ઇકસઠિ જિન બીજા અછઇ એ । દીપઇ દિણંદ |
૪૯
119311
૨૯
સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કોકે એવું ટૂંકું વિસ્તારનું નામ અને ત્યાં કોકા પાર્શ્વનાથ અને અભિનંદનસ્વામીનાં જિનાલયો હોવાનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
For Personal & Private Use Only
જિહાં જિનવર છે બસે એકાણુ, તિહાંથી કોકે જઇએ જી । ત્રણસે નેઉ પ્રતિમાસુ કોકો, પારસનાથ આરાધું જી 11311
અભિનંદન દેહરે ચ્યાર પ્રતિમા, દોય પ્રાસાદ તિહાં વાંઘા જી |
સં. ૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં કોકાની પોલ વિસ્તાર અને તેમાંનાં બે જિનાલયોનો નિર્દેશ થયેલો છે :
www.jainelibrary.org