________________
પાટણનાં જિનાલયો
છે. તેના પર નીચે મુજબનો લેખ છે :
“સંવત્ ૧૩૬૧ ફાલ્ગુન શુદિ ૩ ગુરવાઘેહ શ્રી સ ઉકેશ શ્રીમચંદ્રકુલે શ્રી ગુલખેડમહા.. નસ મુ આચાર્ય શ્રી વર્ધમાનસૂરિ સંતાને સા સૂરિ શિષ્ય ણિબાઈ સુવ આત્મશ્રેયસે શ્રી અંબિકાદેવી મૂર્તિ કારાપિતા શ્રી સોમસૂરિશિષ્યઃ શ્રી સિરદેવસૂરિભિઃ પ્રતિષ્ઠિત । છ છ છ II”
આ જિનાલયમાંની સાત પ્રતિમાઓ અન્ય સ્થળે પધરાવવામાં આવી છે તેની વિગતો નીચે મુજબ છે :
ક્રમ નામ
ઊંચાઈ સ્થળ
૧. ચંદ્રપ્રભુ
૩૭'' પાલીતાણા
૨.
આદેશ્વર
૩૫”
પૂના
૩.
નેમિનાથ
૩૩''
ડોંબીવલી (પૂર્વ)
૪. નેમિનાથ
૪૩”
કોકા (કર્ણાટક)
૫. નેમિનાથ
૩૯
મુંબઈ
૬. નેમિનાથ ૩૭'' ગાંધીનગર
૭. મુનિસુવ્રતસ્વામી ૩૩” ડોંબીવલી
સાલ વિ નોંધ
૧૯૯૬
૧૯૯૬
6-2-2
૧૯૯૫
Jain Education International
૧૯૯૬
૪૧
પૂ. મેરુપ્રભસૂરિના સ્મૃતિ મંદિરમાં
સફેદ આરસની
ગોવંડીના જિનાલયમાં
શ્યામ આરસની
સફેદ આરસની
ચંદ્રપ્રભુ
અષ્ટાપદના ડહેલામાં પ્રવેશતાં, જમણી બાજુએ છેક ખૂણામાં બે મજલાનું શ્રી ચંદ્રપ્રભુનું ઘુમ્મટબંધી જિનાલય શ્રી સુપાર્શ્વનાથના ભોંયરાની ઉપર આવેલું છે. જિનાલયમાં પ્રવેશવાના પગથિયાં પાસે હાથીનાં બે શિલ્પો છે. પગથિયાં ચડ્યા બાદ પ્રવેશદ્વારની આજુબાજુ બે ઝરૂખા પ્રકારની બારીઓ છે. પ્રવેશદ્વારમાંથી અંદર જતાં સામે જ શ્રી માણીભદ્રવીરની દેરી દેખાય છે. આ દેરીની જમણી બાજુએ શ્રી સુપાર્શ્વનાથના ભોંયરામાં જવાનો રસ્તો છે.
For Personal & Private Use Only
આ જિનાલયનો રંગમંડપ અતિ વિશાળ છે. રંગીન થાંભલાની કમાનો પાસે વાદ્યગાન કરતી પૂતળીઓનાં શિલ્પો છે. રંગમંડપમાં આજુબાજુ તથા સામસામે મળીને કુલ ચૌદ ગોખ આવેલા છે. આ પૈકી મૂળનાયકની સામેના બે ગોખ પ્રતિમા વિનાના ખાલી છે. બાકીના ગોખમાં કુલ મળીને અગિયાર આરસપ્રતિમા છે જે પૈકી એક શ્યામ પ્રતિમા કાઉસ્સગ્ગ મુદ્રામાં છે. તથા એક ધાતુપ્રતિમા છે.
ગભારામાં ૨૧' ઊંચાઈ ધરાવતી સુંદર કોતરણીયુક્ત પરિકરવાળી શ્રી ચંદ્રપ્રભુની પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે. પ્રતિમાલેખ નથી. અહીં એક કાઉસ્સગ્ગ મુદ્રા સહિતની કુલ નવ આરસપ્રતિમા અને સત્તાવીસ ધાતુપ્રતિમા છે. ડાબે ગભારે મુનિસુવ્રતસ્વામી તથા જમણે
www.jainelibrary.org