________________
પાટણનાં જિનાલયો
૪૨૧
સેઠ ઠાકરસા તણાં ભવનિ તિહાં વેગિ આવી
આઠ પ્રતિમાસું ઋષભદેવ મન સિદ્ધિ ભાવી ભરથ સાહા પાડઈ જઈ પૂજઉ પરમેસર
નવ પ્રતિમાસું સોહીઈ તિહાં આદિ જિસેસર થાવરસાહા તણાં ઘરિ પ્રતિમા યાર જોઈ
સાહા સિઘરાજ તણાં ઘરિ પ્રતિમાં પાંચ હોઈ કંસારવાડા માહિ નવુ પ્રાસાદ મનોહર
ભમરી નખસ છાજઈ ભલી દેવી મોહઈ સુર મૂલ ગભારઈ આદિ દેવ ત્રિભોવન જિન વંદન
બિંબ સોલ તિહાં પૂજીઈ લેઈ કુંકુમ ચંદન દેહરાસુર સોહામણું વથા પારષિ ઘરિ
પાસ જિણેસર સહિત આઠ પૂજીજિ વધિ કરિ પાડઈ ઢાલ ઊતારનઈ સેઠ ટોકર જાણું
સુમતિનાથ ચુવીસસ્ બીજા સોલ વષાણું ભઈસાતવાડઈ શાંતિનાથ જિનવંદન કરચું
ચુપન્ન પ્રતિમા જિન તણી ભાવિ ગુણ ભણસું સાહાવાડા ભણી સાચરયા, અતિ આણંદ આણી
બાવન બિંબસ્ શ્રી સુપાસ વંદુ ભવિ પ્રાણી સગરકૂયાપાડઈ કહું જિનહર એક સાર - ' પનર બિંબ તિહાં જાણીઇ વામા દેવિ મલ્હાર નારિંગપુર શ્રી પાસદેવ સવિ સંકટ ચૂરિ
વીસ બિબ તિહાં ભાવયો સેવક સુખ પૂરઇ જિનમંદિરની માંડણી સષા પેષુ સાર
નાનાવિધ વરસી તણા ચિત્રાસ અપાર હબદપુર હરષઈ જઈ નેમીસર નરવું
વિહરમાન જિન વિસસું નવ્યાસી પરવું મોઢ મોઢ પાડઇ જઈ કરું ચૈત્ય પ્રવાડિ.
છ પ્રતિમાસું પૂજ કરી આવ્યા જોગીવાડઈ સામલ પ્રતિમા શાંતિદેવ પ્રતિમા એકવીસ
મૂરતિ અતિ રુલીઆમણી નિત નિત નામું સીસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org