________________
૪૦૨.
પાટણનાં જિનાલયો
૧૭૫૬ – પં. સત્યવિજયગણિનો સ્વર્ગવાસ. ખરતરગચ્છના જિનહર્ષ–ષરાજે એમના
નિર્વાણનો રાસ રચ્યો છે. ૧૭૫૭ | જિનહર્ષ-જસરાજે આસો સુદ ૧૩ શુક્રવારે “રત્નચૂડ રાસની રચના કરી. ૧૭૫૮ – ૧. જિનહર્ષ-જસરાજે શ્રા. સુ. ૫ સોમવારે ‘અભયકુમાર (શ્રેણિક) રાસની
રચના કરી.
જિનહર્ષ-જસરાજે ભા. સુ. ૮ “શીલવતી રાસ'ની રચના કરી. ૧૭૫૯ – ૧. જિનહર્ષ-જસરાજે આષાઢ વદ ૧ ‘રાત્રિભોજન પરિહારક (અમરસેન
જયસેન)રાસ'ની રચના કરી. ૨. જિનહર્ષ-જસરાજે પ્ર. શ્રા. વ. ૧૧ સોમવારે “રત્નસાર રાસ'ની રચના કરી.
૩. જિનહર્ષ-જસરાજે આસો સુ ૫ મંગળવારે ‘સ્થૂલભદ્ર સ્વાધ્યાયની રચના કરી. ૧૭૩૦થી – જિનહર્ષ–જસરાજે ‘વાડી પાર્શ્વનાથ બૃહસ્ત'ની રચના કરી. ૧૭૬૦ દરમ્યાન ૧૭૬૦ – ૧. મોહનવિજયે અધિક માસ સુદ ૮ બુધવારે “માનતુંગ માનવતીનો રાસ'ની
રચના કરી. ૨. મોહનવિજયે માગ. સુ ૫ ગુરુવારે “રત્નપાલનો રાસ'ની રચના કરી.
૩. જિનહર્ષ-જસરાજે જેઠ વદ ૧૦ બુધવારે “જબૂસ્વામી રાસની રચના કરી. ૧૭૬૧ - ૧. મહો. ઉદયરત્નમણિએ ફા. વ. ૧૧ શુક્રવારે ‘રાજ સિંહરાસ (નવકાર)'ની
રચના કરી. ૨. જિનહર્ષ-જસરાજે માઘ સુ. ૧૦ “શ્રીમતી રાસ(નવકાર પર)'ની રચના કરી. ૩. જિનહર્ષ-જસરાજે ચૈત્ર વદ ૪ સોમવારે “નર્મદાસુંદરી સ્વા'ની રચના કરી. ૪. જિનહર્ષ-જસરાજે જયે. સુત્ર ૩ ‘આરામશોભા રાસ'ની રચના કરી. ૫. ઉદયરત્ન ફા. વ. ૧૧ શુક્રવારે “મુનિપતિ રાસની રચના કરી. ૬. વિવેકવિજયે લંક માસ સુ૧૧ ભૃગુવારે ‘રિપુમર્દન રાસ'ની રચના
વડાવલીમાં કરી. ૧૭૬ ૨ જિનહર્ષ-જસરાજે આસો સુદ ૨ રવિવારે ‘વસુદેવ રાસની રચના કરી. ૧૭૬૩ મોહનવિજયે “પુણ્યપાલ ગુણસુંદરી રાસ'ની રચના કરી. ૧૭૬૪ જ્ઞાનવિમલસૂરિ-નયવિમલે “શત્રુંજયમંડન યુગાદિદેવ સ્ત'ની રચના પીરાણ
પત્તને કરી. ૧૭૬૬ – ત ભાગવિજયે પાટણમાં ચોમાસું કર્યું અહીં ‘નવતત્ત્વ ચોપાઈ રચી. ૧૭૬૭ – ૧. ત. ઉદયરત્ન આસો વદ ૬ સોમવારે “લીલાવતી સુમતિવિલાસ રાસની
રચના પાટણના ઉનાઉમાં કરી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org