________________
૪૦૧
| | |
|
|
પાટણનાં જિનાલયો ૧૭૨૮ – વીરજી-વીરચંદે “કર્મવિપાક અથવા ભૂપૃચ્છા રાસ'ની રચના કરી. ૧૭૨૯ – હર્ષવિજયે “પાટણ ચૈત્યપરિપાટીની રચના કરી. ૧૭૩૬ – ૧. જિનહર્ષ-જસરાજે “જ્ઞાનસૂત્ર સ્વા'ની ફાવ૭ રચના કરી.
૨. જિનહર્ષ-જસરાજે “સમકિત સિત્તરી સ્તવન'ની રચના ભા. સુ. ૧૦મે કરી. ૧૭૩૭ – જિનહર્ષ-જસરાજે “શુકરાજ રાસ'ની રચના માટે સુ. ૪ કરી. ૧૭૪૦ – જિનહર્ષ-જસરાજે “શ્રીપાલ રાજાનો રાસ'ની રચના ચૈત્ર સુ૭ સોમવારે કરી. ૧૭૪૧ – ૧. જિનહર્ષ-જસરાજે “રત્નસિંહ રાજર્ષિ-રાસની રચના પોષ વદ ૧૧એ કરી.
૨. પ્રાગજી (ભીમ શિ.)એ “બાહુબલ સઝાય'ની રચના વિજયાદશમીએ કરી. ૧૭૪૨ – ૧. જિનહર્ષ-જસરાજે શ્રીપાલ રાસ(નાનો)ની રચના . વ. ૧૩એ કરી.
૨. જિનહર્ષ-જસરાજે કુમારપાળ રાસની રચના આસો સુ. ૧૦એ કરી. ૧૭૪૩ – કવિ ઉદયરત્ન પોષ વદ ૯ને બુધવારે ફોફલિયાવાડાના ઉપાશ્રયમાં “શુકરાજ
રાસ' લખ્યો. ૧૭૪૪ – ૧. જિનહર્ષ-જસરાજે ફાસુ. ૨ બુધવારે “અમરસેન વૈરસેન રાસ'ની રચના કરી.
૨. જિનહર્ષ-જસરાજે શ્રાસુ૬ ગુરુવારે “ચંદન મલયાગીરી રાસ'ની રચના કરી.
૩. જિનહર્ષ-જસરાજે આસો સુ ૫ ‘હરિશ્ચંદ્ર રાસ'ની રચના કરી. ૧૭૪૫ – ૧. જિનહર્ષ-જસરાજે છે. સુ. ૧૫ ઉપમિત ભવપ્રપંચા રાસ'ની રચના કરી.
૨. જિનહર્ષ-જસરાજે આસો સુ. ૫ “ઉત્તમચરિત્રકુમાર'ની રચના કરી. ૧૭૪૫ - ઉપાડ કાંતિવિજય ગણિએ “સુજશવેલી ભાસ' ઢાળ રચી. આસપાસ(?) ૧૭૪૯ – ૧. જિનહર્ષ-જસરાજે “અમરદત્ત મિત્રાનંદ' રાસ ની રચના ફા. વ૨ સોમવારે કરી.
૨. જિનહર્ષ-જસરાજે “ઋષિદરા રાસની ફા. વ. ૧૨ બુધવારે રચના કરી. ૩. મહો. યશોવિજયજીએ બતાવેલી રૂપરેખા મુજબ ક્રિયોદ્ધાર કરી આ
જ્ઞાનવિમલ સૂરિએ સંવેગી મુનિપણું સ્વીકાર્યું.
૪. જિનહર્ષ-જસરાજે ભા. સુ. ૧૨ શુક્રવારે “સુદર્શન શેઠ રાસની રચના કરી. ૧૭૫૧ જિનહર્ષ-જસરાજે આસો વદ ૨ “ગુણકાંડ ગુણાવળી રાસની રચના કરી. ૧૭પર – વિનયચંદ્ર ફા. સુ. ૫ ગુરુવારે “ઉત્તમકુમાર રાસ'ની રચના કરી. ૧૭૫૪ – જિનહર્ષે ફા. સુ. ૧૧ “મુનિપતિ ચરિત્રની રચના કરી. ૧૭૫૫ – ૧. જિનહર્ષ-જસરાજે અષાઢ વદિ ૫ બુધવારે “શત્રુંજય માહાભ્ય રાસની રચના કરી.
- ૨. ઉદયરત્ન પોષ સુ. ૧૦ “અષ્ટપ્રકારી પૂજા રાસ'ની રચના કરી.
૩. પં. સત્યવિજયગણિએ પાટણમાં ચોમાસું કર્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org