________________
૪૦૦
૧૬૮૭
૧૬૮૮
૧૬૯૯
૧૭મા
સૈકામાં
૧૭૦૧
૧૭૦૫
૧૭૦૬
(૧૧)?
૧૭૦૭
૧૭૦૯
૧૭૧૧
૧૭૧૫
૧૭૨૦
૧૭૨૧
૧૭૨૫
Jain Education International
પાટણનાં જિનાલયો
૨. વિજયદેવસૂરિએ શ્રાવિકા લાલીએ કરાવેલી પ્રતિષ્ઠા વખતે તપા૰ વિજયસિંહને ઉપાધ્યાયપદ આપ્યું.
૩. ભ. વિજયદેવસૂરિએ પોષ વ પને શુક્રવારે શેઠ સંતોષીએ બનાવેલા ભ આદિનાથની સ્ફટિકની જિનપ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠાના ઉત્સવમાં પં કનકવિજયગણિને ઉપાધ્યાયપદવી આપી.
—
સમયસુંદર ઉપાધ્યાયે જયતિહુઅણ સ્તોત્ર પર વૃત્તિ રચી. પંડિતવર્ય નયવિજયના ઉપદેશથી પાટણમાં યશોવિજયજીએ દીક્ષા લીધી. આ જિનરાજસૂરિનો સ્વર્ગવાસ અષાડ સુદિ ૯ના રોજ થયો. પાટણના શ્રીસંઘે કંબોઈ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો.
(અં) જ્ઞાનસાગરે શુકરાજ રાસની રચના કરી.
આ વિજયદેવસૂરિ, આ વિજયસિંહસૂરિ તથા મહો. ભાવવિજયગણિ પાટણના છ'રી પાળતા યાત્રાસંઘ સાથે અંતરીક્ષજીતીર્થની યાત્રાએ પધાર્યા.
૧. આ વિજયસિંહસૂરિએ મહા સુદિ ૧૩ને ગુરુવારે સંવેગી સાધુ-સાધ્વીને પાળવાના ૪૫ બોલનો (૮ બોલનો)? પટ્ટક બનાવ્યો.
૨. આ વિજયસિંહસૂરિ અને આ વિજયદેવસૂરિએ ચોમાસું કર્યું.
ઉપા શ્રુતસાગરગણિના શિષ્ય ઉ શાંતિસાગરગણિએ ‘કલ્પકૌમુદી’ ગ્રંથની
રચના કરી.
ઓશવાલ જૈન સંઘે ફા૰ સુ૰ ૩ને રવિવારે આ શ્રી વિજયસિંહસૂરિની ચરણપાદુકા બનાવી. તેની પં૰ વિવેકચંદ્રગણિએ ભ વિજયદેવસૂરિની આજ્ઞાથી પ્રતિષ્ઠા કરી. — ૧. પં. સત્યવિજયગણિવર ભ૰ વિજયદેવસૂરિના ૬૧મા ગચ્છનાયક ભ વિજયસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે દાદા ગુરુદેવની આજ્ઞામાં પાટણમાં ક્રિયોદ્વાર કર્યો. તેમનાથી તપાગચ્છ વિજયદેવસૂરિ ગચ્છની ‘સંવેગી વિજયશાખા’ નીકળી. ૨. વીરવિજયગણિએ મ૰ સુ૰ ૧૩ને ગુરુવારે ક્રિયોદ્ધાર કરી સંવેગીપણું સ્વીકાર્યું. શ્રી કલ્યાણસાગરસૂરિની પાદુકાની સ્થાપના પાટણમાં સાલવી પાડાની ત્રીંશેરીમાં શ્રી નેમનાથ પ્રભુના દેરાસરમાં થઈ.
–
૧. કપૂરવિજયગણિએ સત્યવિજયગણિ પાસે દીક્ષા લીધી.
૨. (અ) માણિક્યસાગર શિ જ્ઞાનસાગરે ‘શાંતિનાથ રાસ’ની રચના કા વ ૧૧ રવિવારે કરી.
વ ત. જયચન્દ્રસૂરિના પટધર પદ્મચન્દ્રસૂરિએ ‘શાલિભદ્ર ચોઢાળિયું’ની રચના કરી.
ખં ધર્મમંદિરગણિએ ‘મુનિપતિ ચરિત્ર’ની રચના કરી.
For Personal & Private Use Only
www.jainelibrary.org