________________
પાટણનાં જિનાલયો
૩૯૩
પછી
૧૪૫ર – રંડગચ્છ(રાજગચ્છ સંભવે છે.)ના આ. વિજયસિંહસૂરિએ ભ૮ પાર્શ્વનાથની
પ્રતિષ્ઠા કરી જે મણિયાતી પાડાના દેરાસરમાં છે. ૧૪૫૬
પાટણમાંથી ગુજરાતની રાજધાનીને ખસેડી. ૧૪૫૭
શેઠ નરસિંહ ઓશવાલના ઉત્સવમાં સોમસુંદરસૂરિને આ દેવસુંદરસૂરિના
હાથે આચાર્યપદ મળ્યું. ૧૪૫૭
આ સોમસુંદરસૂરિના ઉપદેશથી સંત આશાધર અને સં. રાજિમતીએ જિનાલયો
બનાવ્યાં તથા ઘણા નવા ગ્રંથો લખાવ્યાં. ૧૪૫૮- - વયજાની પુત્રી રૂપસુંદરીએ આ. જયાનંદસૂરિના ઉપદેશથી સં. ૧૪૫૮ના ૫૯
પ્રથમ ભાદરવા સુદિ ૮ના રોજ “પઉમચરિય” (ગ્રં. ૧૦૫૦૦) લખાવ્યું
અને સં. ૧૪૫૯માં સરસ્વતી ગ્રંથભંડારમાં મૂક્યું. ૧૪૬૫
હુસેનખાન સરદારે પાટણ સર કર્યું. ૧૪૬૭ જયાનંદસૂરિએ દેવરત્નને માતાપિતા સહિત માહ સુદ પના દિને દીક્ષા આપી. ૧૪૭૦ – ભ, મુનિસુંદરસૂરિએ ૬ વર્ષના દેવરાજને ઉમતામાં અગર પાટણમાં તેની
માતાની આજ્ઞા મેળવી દીક્ષા આપી. નામ મુનિલક્ષ્મીસાગર રાખ્યું. ૧૪૭૧ શ્રી મેરૂતુંગસૂરિનું સ્વર્ગગમન. ૧૪૭૩ આ જયકીર્તિસૂરિએ ગચ્છનાયકપદ પ્રાપ્ત કર્યું. ૧૪૭૪ – શેઠ ધરમશી પોરવાડે આ સોમસુંદરસૂરિના ઉપદેશથી મોટો ગ્રંથભંડાર સ્થાપન થી ૧૪૮૧ કર્યો. તેના માટે સં૧૪૭૪ના માગશર સુદિ ૬ સુધીમાં એક લાખ શ્લોકાત્મક
આગમગ્રંથો લખાવ્યાં અને સંત ૧૪૮૧ સુધીમાં બે લાખ શ્લોકાત્મક ગ્રંથો લખાવ્યાં. ૧૪૭૫ – ૧. “કુમારપાલ પ્રતિબોધ પ્રબંધ'ની તાડપત્રીય પ્રત લખાઈ, જે પાટણના
સંઘવીપાડાના જૈન ગ્રંથભંડારમાં છે. - ૨. આ સિદ્ધસૂરિને સૂરિપદ મળ્યું. ૧૪૭૮ – આ જિનરાજસૂરિના શિષ્ય મહો, જયસાગરગણિએ ‘પર્વરત્નાવલિ' (ગા.
૬૨૧) બનાવી. ૧૪૭૯ – આ. સોમસુંદરસૂરિ, આ. મુનિસુંદરસૂરિ, કૃષ્ણસરસ્વતી આ. જયાનંદસૂરિ,
મહાવિદ્યાવિડંબનકાર આ. ભુવનસુંદરસૂરિ, અગિયાર અંગપાઠી આ, જિનસુંદરસૂરિ સપરિવાર પાટણમાં વિરાજમાન હતા ત્યારે પાટણના શેઠ કર્મસિંહ શ્રીમાલીના વંશજ શેઠ ઉદયરાજના પુત્રો–ધનકુબેર, માલદેવ, ગોવિંદ તથા
નાગરાજે આગમગ્રંથો તાડપત્ર પર લખાવ્યાં. ૧૪૮૯ – આ સોમસુંદરસૂરિના ઉપદેશથી શેઠ ગોવિંદની પત્ની ગંગાદેવી, પુત્ર
નાગરાજે “નંદિસુત્તટીકા' લખાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org