________________
પાટણનાં જિનાલયો
૩૮૯
૧૨૪૨
૧૨૫૦
૧૨૫૨
૧૨૫૪
૧૨૫૫
૧૨૫૭ ૧૨૫૮ ૧૨૬૪ ૧૨૭૮ ૧૨૯૫
આ દેવભદ્રસૂરિએ પ્રવચનસારોદ્ધાર ટીકા, તત્ત્વબિંદુપ્રકરણ, પ્રમાણપ્રકાશ અને પં. જિનચંદ્રમણીની મદદથી “
સિર્જસચરિયની રચના કરી. મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર ધનપાલની વિનતિથી નાગેન્દ્રગચ્છના આ
હરિભદ્ર “ચંદ્રપ્રભચરિત્ર'ની રચના કરી. – રાજગચ્છના આ મુનિરત્નસૂરિએ બાલકવિ જગદેવની વિનતિથી ‘અમચરિત્ર'
રચ્યું અને શ્રી શાંતિનાથના દેરાસરના ઉપાશ્રયમાં વ્યાખ્યાન કરી વાંચી સંભળાવ્યું. રાજગચ્છના આઠ વાદિદેવસૂરિના શિષ્ય આ પૂર્ણભદ્ર પાસે “પંચતંત્ર' ગ્રંથનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અષ્ટાપદજીના દેરાસરમાં સાધ્વીજી મતિગણિનીની મૂર્તિ બિરાજમાન છે.
આભડ શેઠે પ્રત્યેક પોષાળમાં રહેલ આચાર્યોની ભક્તિ ઘણું ધન ખર્ચીને કરી. – અજિતસુંદરીગણિનીએ શ્રાવણ સુદ ૭ને સોમવારે ત્રિષષ્ટિભાષ્ય' લખ્યું.
ભીમદેવના રાજ્યમાં ગુણપાલકૃત પ્રાકૃત ‘ઋષિદત્તા’ ચરિત્રની પ્રત લખાઈ.
સામંત જયસિંહ સોલંકી રાજા ભીમદેવને ઉઠાડી પાટણના રાજા બની બેઠો. – ૧. રાજા ભીમદેવ(બીજા)ના રાજ્યમાં ડીસાવાલ જ્ઞાતિના શેઠ વીરા દિશાપાલે ચૈત્ર
સુદ ને મંગળવારે ‘નાયધમ્મકહાઓ' વગેરે છ અંગો ટીકાસહિત લખાવ્યાં. ૨. નાડોલગચ્છના ભ૦ પુણ્યતિલકના સમયમાં શેઠ ખેતશી પારેખે ભ૦
પાર્શ્વનાથના મંદિરમાં પ્રતિષ્ઠા કરાવી અને ખેતલવસહીની સ્થાપના કરી. નાગેન્દ્રગચ્છના આઠ વર્ધમાનસૂરિએ ગલ્લકુલના દંડનાયક આલાદનને ઉપદેશ આપી નાગૅદ્રગચ્છીય ભ વાસુપૂજ્યસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એ જ દેરાસર પાસેના ઉપાશ્રયમાં રહીને “શ્રીવાસુપૂજયચરિત'ની (સર્ગ : ૪, ગ્રંથાગ્ર : ૫૪૯૪)ની રચના કરી. દંડનાયક આફ્લાદને
સંસ્કૃતમાં પાર્શ્વનાથ સ્તોત્ર રચ્યું છે. – આ દેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્રસૂરિ અને મહો. દેવભદ્રગણિ વગેરેના ઉપદેશથી
પાટણમાં મોટા ગ્રંથભંડારો બન્યા. તેમજ વિવિધ આગમગ્રંથો લખાયા. – વનરાજના પંચાસરા પાર્શ્વનાથના મંદિરનો પુનરુદ્ધાર.
૧૨૯૯
૧૨૯૯ આસપાસ ૧૩માં સૈકામાં
૧૩૦૧
–
૧૩૦૩
નાગપુરીય તપાગચ્છના ગુણસમુદ્રને આચાર્યપદ મળ્યું. વીસલદેવ રાજ્યના મહામાત્ય તેજપાલના સમયમાં શીલાંક આચારાંગવૃત્તિ તાડપત્ર પર લખાઈ. આ ભાવદેવસૂરિએ ‘પાર્શ્વનાથચરિત્ર' (કાવ્ય), યતિદિનચર્યા અને ‘કાલકસૂરિકહા' બનાવ્યા.
૧૩૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org