________________
૧૮૮
ચ્યાર દેવલ અતિ સુંદરું, ફોફલીપાડા માંહિં;
સં. ૧૯૫૯માં પં. હીરાલાલરચિત શ્રી પત્તન જિનાલય સ્તુતિમાં ફોફલિયાવાડામાં છ જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે : ૧. શાંતિનાથ, ૨. નેમિનાથ (ચૌધરીની શેરીમાં), ૩. મનમોહન પાર્શ્વનાથ, ૪. શંખેશ્વર પાર્શ્વનાથ, ૫. સંભવનાથ (વખતજીની શેરીમાં) અને ૬. મુનિસુવ્રતસ્વામી (વખતજીની શેરીમાં).
શાંતીશં ચાઘનીથ્યાં જનગણભૂત ફોફલિયાહ્ને હિ વાડે, વીથ્યાં વૈ ચૌધરીણાં યદુકુલતિલક નેમિનાથં નમામિ । પાર્શ્વ મનમોહનાખ્યું તદભિધરવરવીથ્યાં ગતં શંખ પાર્શ્વ, વીથીગં સંભવં વખતિજત ઇતઃ સુવ્રતસ્વામિનં ચ ારા
Jain Education International
સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં પણ ઉપર્યુક્ત છ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે. ઉપરાંત તે સમયે ફોલિયાવાડામાં સત્તાવીસ ઘરદેરાસરો વિદ્યમાન હતાં. આ વિસ્તારમાં જૈન શાસનના વિજય ડંકાના સૂરો કેવા તો ગુંજતા હશે તેની તો માત્ર કલ્પના જ કરવાની રહી !
પરિવારનું નામ
શા હાલાભાઈ મગનલાલ
શા. મોતીલાલ મોકમચંદ
શા ડાહ્યાભાઈ ખેમચંદ
શા બોગડચંદ વીરચંદ
૧.
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
શા સૂરચંદ જેચંદ
૯.
શા નાલચંદ ખેમચંદ
૧૦.
શા રતનચંદ વસ્તાચંદ
૧૧.
શા ગભરૂભાઈ ગમાનચંદ
૧૨.
શા લલ્લુભાઈ ભુખણદાસ
૧૩.
શા ઘેલાભાઈ ખેમચંદ
૧૪. શા તલકચંદ સાંકલચંદ
૧૫.
શા. ખોડીદાસ દોલાચંદ
૧૬. શા છોટાલાલ આવજી
પાટણનાં જિનાલયો
શાહકમચંદ ફૂલચંદ
શા તલકચંદ લાલચંદ
શા ધરમચંદ છગનલાલ
વિસ્તાર
ફોફલિયાવાડો
ફોફલિયાવાડો
ફોલિયાવાડો, આગલી શેરી ફોલિયાવાડો, આગલી શેરી
ફોફલિયાવાડો, આગલી શેરી ફોફલિયાવાડો, મનમોહનની શેરી ફોફલિયાવાડો, આગલી શેરી
ફોફલિયાવાડો, મનમોહનની શેરી ફોલિયાવાડો, મનમોહનની શેરી ફોફલિયાવાડો, મનમોહનની શેરી ફોફલિયાવાડો, મનમોહનની શેરી ફોફલિયાવાડો, મનમોહનની શેરી ફોફલિયાવાડો, મનમોહનની શેરી ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ફોફલિયાવાડો, ચૌધરીની શેરી
For Personal & Private Use Only
www.jainelibrary.org