________________
પાટણનાં જિનાલયો
૧૮૭
ફોફલિઆવાઈ પઢમ જિન અોત્તર જિનબિંબ. ના. I૬OMી. બીજું દેહરું શાંતિનું એ, પડિયા પંચવીસ હોઈ. ના. |૬૧. દેહરઇ રાજા સેઠિનઇ એ, વંદઉ સંભવ દેવ. ના. //૬રો પડિમા વીસ તિહાં દીપતી એ, કાછેલાનાં ચૈત્ય. ના. //૬૩ll મુનિસુવ્રત જિન પૂજીઇ એ, પડિમા બાર વિચારિ. ના. |૬૪ સેઠિ વીરજી દેહરાસર એ, પૂજઉ પાસ નિણંદ. ના ૬પી. પડિમા થ્યારિ જ સોહતી એ, થાવર પારષિ ગેહ. ના //૬૬ll છયાલીસ પડિમા દીપતી એ, સેઠિ મહુલા ઘરિ આવિ. ના દશા મુનિસુવ્રત જિન વંદીઆ એ, પ્રતિમા પન્નર સાર. ના. ૬૮ સેઠિ કકૂ દેહરાસરૂ એ, ચઉત્રીસ પડિમા પાસ. ના ૬૯માં સેઠિ રાજા દેહરાસરૂ એ, છત્રીસ બિબ જ નેમિ. ના. II૭Oા દોસી વછા ઘરિ આવીઆ એ, પૂજીએ પાસ નિણંદ. ના. ||૭ના પન્નર પડિમા વંદીઇ એ, પંચમઈ દેહરઇ પાસ. ના li૭૨
પ્રતિમા દસ તિહાં દીપતી એ, વંદી આણી ભાવ. ના II૭all સં. ૧૭૨૯માં પંડિત હર્ષવિજયરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ફોફલીયામાં પાર્શ્વનાથ, સંભવનાથ તથા શાંતિનાથ – એમ કુલ ત્રણ જિનાલયોનો ઉલ્લેખ મળે છે :
ઉલ્લાસે વલી ફોફલીયામાં, પાસ જિPસર દેખું. એકવીસ પ્રતિમા પાસે પેખી, પાતિક સયલ ઉવેખું Ill સંભવનાથને દેહરે, દીય સત ત્રાણ પ્રતિમા સોહે.
શાંતિ જિસેસર દેહરે, એકસો ત્રેપન જિન મન મોહે ૪ો. ' સં૧૭૭૭માં લાધાશાહરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ફોફલીયાવાડામાં ત્રણ જિનાલયો તથા એક ઘરદેરાસરનો ઉલ્લેખ મળે છે. ૧. શાંતિનાથ, ૨. સંભવનાથ, ૩. પાર્શ્વનાથ અને ૪. મુનિસુવ્રતસ્વામી (વેલજી સાહાના ઘરે).
ફોફલીયા વાડે નમું રે, સાહિબ સાંતિ નિણંદ, ચિત્રભુવન અતિ કોણી રે, નિરક્ષીત નયણાસંદો રે. ૭ ચૈત્ર બીજે ભુવન જોહારીયાં રે, શ્રી સંભવ જિનરાય, ત્રીજે ભુવને પાસજી, ભેટા ભગવંત પાયો રે. ૮ ચે વેલજી સાહાનાં મંદરાં રે, દેહરાસર માંહિ જેહ,
શ્રી મુનીસુવ્રત ભેટીયા, સુંદર મૂરત હો રે. ૯ ચૈ. સં. ૧૮૨૧માં ઉપાડ જ્ઞાનસાગરગણિરચિત તીર્થમાલા સ્તવનમાં ફોફલીપાડામાં કુલ ચાર જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org