________________
૧૮૯
પાટણનાં જિનાલયો
૧૭. શા. મણીઆર ખુબચંદ કાઉદાસ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૧૮. શા. ચંદુલાલ નાનચંદ
ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૧૯. શા. ગભરૂચંદ તલકચંદ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૦. શા. વસ્તાભાઈ ખેમચંદ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૧. શા. મણીઆર સાકલચંદ દલછારામ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૨. શા. નગીનદાસ ગબલચંદ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૩. શા. કાળાભાઈ ડાહ્યાચંદ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૪. શા. મનુભાઈ રતનચંદ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૫. શા. રાઈચંદ ઘેલાભાઈ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૬. શા. રતનચંદ ઘેરચંદ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી ૨૭. શા. લહેરચંદ ભાણાચંદ ફોફલિયાવાડો, ચૌધરીની શેરી
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં ફોસલીયાવાડામાં કુલ સત્તર જિનાલયો પૈકી દસ 'ઘરદેરાસરો હતાં. ૧. શાંતિનાથ, ૨. પાર્શ્વનાથ (મોતીલાલ મોકમચંદનું ઘરદેરાસર), ૩. સુવિધિનાથ (હાલાભાઈ મગનલાલનું ઘરદેરાસર), ૪. શાંતિનાથ (નિહાલચંદ ગોબરચંદનું ઘરદેરાસર), ચૌધરીની શેરીમાં ૫. નેમિનાથ, ૬. કુંથુનાથ (વસ્તાચંદ ખીમચંદનું ઘરદેરાસર), ૭. શાંતિનાથ (મણિલાલ રતનચંદનું ઘરદેરાસર), ૮. વિમલનાથ (ભાયચંદ ખુશાલચંદનું ઘરદેરાસર), વાસુપૂજયની શેરીમાં ૯. વાસુપૂજયસ્વામી, વખતજીની શેરીમાં ૧૦. સંભવનાથ, ૧૧. મુનિસુવ્રતસ્વામી, મનમોહનની શેરીમાં ૧૨. સુમતિનાથ (હમચંદ ખેમચંદનું ઘરદેરાસર), ૧૩. મનમોહન પાર્શ્વનાથ, ૧૪. આદેશ્વર (ઘરદેરાસર), ૧૫. શંખેશ્વર પાર્શ્વનાથ, ૧૬. શાંતિનાથ (ગભરૂચંદ ગુમાનચંદનું ઘરદેરાસર) અને ૧૭. શ્રેયાંસનાથ (લાકડાનું નાનું ઘરદેરાસર),
આજે સ્વતંત્ર મહોલ્લા તરીકે ઓળખાતા, ફોફલિયાવાડા પાસે આવેલા વાસુપૂજ્યના મહોલ્લાનો ઉલ્લેખ સં. ૧૯૬૩માં તથા સં. ૨૦૧૦માં ફોફલિયાવાડામાં થયેલો છે.
આજે ફોફલિયાવાડામાં નીચે મુજબના જિનાલયો વિદ્યમાન છે :
- પોળની શેરીમાં ૧. શાંતિનાથ, ૨. પાર્શ્વનાથ (બાલુભાઈ પરિવારનું ઘરદેરાસર), મનમોહનની શેરીમાં ૩. મનમોહન પાર્શ્વનાથ, વખતજીની શેરીમાં ૪. સંભવનાથ, ૫. મુનિસુવ્રતસ્વામી અને ચૌધરીની શેરીમાં ૬. નમિનાથ.
નોંધ : સં. ૨૦૧૬ના માગશર સુદ પાંચમના રોજ પોળની શેરીમાં આવેલ પાર્શ્વનાથના ઘરદેરાસરને પોળની શેરીના શાંતિનાથના જિનાલયમાં પધરાવવામાં આવ્યું છે.
0
0
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org