________________
પાટણનાં જિનાલયો
૧૩૭
પાડઈ સાહાકરણાનઇ, કરિસિલે સેવા શીતલનઈ. ૬૧ ત્રેવીસ પ્રતિમા પૂજીજઇ સાહા મનજી ઘરિ, અભિનવ રત્નમાં બિંબ સંભવ. પ્રતિમા આઠ તિહાં વંદુ, મુખ સોહિ પૂનમ ચંદુ, દેહરાસુર જગરંજન, જોતાં દરીય નિકંદન. સેઠ પાતા ઘરિ સુમતિ, દેહરાસુર વાર જુગતિ, પ્રતિમા પાંચ તિહાં જુગપતિ, દાંત તણી તિહાં વતપતિ. ૬૪ દાડિમ બાજઇ પૂતલી યંત્ર કલઈ, ધજ લહિકઈ, સુગંધ વસ્તુ મહિ મહિકઈ.
૬૫ સં. ૧૯૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કરણાસાહનો પાડો વિસ્તારમાં શીતલનાથના જિનાલય ઉપરાંત આઠ ઘરદેરાસરો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ છે :
કરણા સાહા પાટકિ અછાં એ / શીતલ જિનવર દેવ તું ! પેષિલા ઊલટ અતિ ઘણઈ એ ! સતસઠિ જિનવર સેવ તુ ૧૩ પૂજીજઈ શીતલ સુંદરૂ એ . સુંદરમુખ જીસીઉ ચંદ તુ. તે જિ દીપઇ દિનકરૂ એ //આંકણીII દોસી વર દેહરાસરૂ એ . શ્રેયાંસ જિનવર સાર તુ તેર પ્રતિમા અવર નમું એ-ભેટૂ શેત્રુંજ-અવતાર તુ ૧૪ો પૂd દોસી વીરપાલ ઘરિ ભણવું એ ! ઋષભ દયાલ જિનદેવ તુI બિંબ અઢાર અરચીઈ એ / મહિતા સમરથ ઘરિ હેવ તુ ૧પપૂell તિહાં નમું વામાનંદનૂ એ / સતર બિંબ વલી જુહારિ તુ / હરિચંદ ઘરિ કુંથ જિણેસરૂ એ . સાત પડિમા મનોહારિ તુ ૧૬llપૂall સહા ધર્મસી દેહરાસરિ થયું એ ચંદ્રપ્રભા જિનવર સ્વામિ તુ! સતાલીસ પડિમા વંદીઇ એ તે શવજી સંઘવી હામિ તુ /નાપૂHI શિવાદેવી નંદન ચરચીઈ એ / પડિમા ચૌદ ઉદાર તુ રયણમય પડિમા થ્યારિ ભણીઇ એ / તેજતણઉ નહી પાર તુ ૧૮llપૂell પારષિ સારંગ શાંતિજિનૂ એ એ અઠતાલીસ બિબ જ હોઈ તુ! સહા કમા ઘરિ આવીઇ એ . શાંતિ જિણેસર જોઈ તુ ૧લાપૂall સતાલીસ પડિમા જુહારીઇ એ / પટ બિ તિહાં વિચારિ તુ ! રયણમય પડિમા ચ્યારિ કહી એ ! રૂપમય એક જ સાર તુ |૨વનાપૂel
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org