________________
૧૧૦
ઘીયાનો પાડો
ઘીયાપાડો અગાઉ શાંતિનાથની પોળથી પ્રચલિત હતો. ઘીયાપાડો કટકીયાવાડો તથા અદુવસીના પાડા (આજની શાંતિનાથની પોળ) નજીક આવેલો વિસ્તાર છે. સં ૧૬૧૩માં સંઘરાજચિત પાટણ ચૈત્યપરિપાટીમાં ઘીયાનો પાડો શાંતિનાથની પોળ તરીકે પ્રચલિત હતો. ત્યારે શાંતિનાથની પોળનો વિસ્તાર કટકીયાવાડા પહેલાં દર્શાવ્યો છે. અહીં ૧. શાંતિનાથ, ૨. કંબોઈ પાર્શ્વનાથ, ૩. વાસુપૂજ્યસ્વામી, પાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ (સાહા રતનના પુત્રના ઘરે), ૪. શીતલનાથ (વર્ધમાનના ઘરે) – એમ કુલ ચાર જિનાલયોનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે :
શાંતિ કરણ સોલસમા રાઇ, નિશિ દિન પ્રણમૂઉં તેહના પાય શાંતિનાથ પ્રમુખ જગદીસ, ત્રઇસઠિ પ્રતિમા નામું સીસ
વર્ધમાન ઘરિ વંદુ દેવ, દશમા જિનની કીજઇ સેવ નવું દેહરાસુર પ્રતિમા ચ્યારિ, ગુણ ગાતાં મનિ હરષ અર્પાર સાહા રતના સુત ઘર ઉદાર, ત્રણિ પ્રતિમા વંદુ સુખકાર વસુપુજ પાસ ચંદપ્રભ વંદ, પૂજઉ ભવીયા મનિ આણંદ શ્રી કંબોઈઉ કરઇ કલ્યાણ, નવ પ્રતિમા વંદુ નિત જાણ કટકીઆ વાડઇ આણંદ, છ પ્રતિમાસું ઋષભ જિણંદ
Jain Education International
પાટણનાં જિનાલયો
કટકીયાવાડઇ કઉતિગ, મૂરતિ દીઠી એ ઝિગમિગ. ૩૨ કંબોયુ પાસ જિણંદ, નવ નવ કરઇ આણંદ,
૯
જો કે કંબોઈ પાર્શ્વનાથના જિનાલયનો ઉલ્લેખ સં ૧૫૭૬માં સિદ્ધિસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં કટકીયાવાડમાં થયેલો છે :
૬
૭
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં પણ ઘીયાના પાડાને શાંતિનાથના પાડા તરીકે દર્શાવ્યો છે. અહીં ૧. શાંતિનાથ, ૨. કંબોઈ પાર્શ્વનાથ, ૩. પાર્શ્વનાથ (સંઘરાજના ઘરે), ૪. શાંતિનાથ (લિષમીદાસના ઘરે), ૫. પાર્શ્વનાથ (હેમા સહરીઆના ઘરે) એમ બે જિનાલયો અને ત્રણ ઘરદેરાસરો મળીને કુલ પાંચ જિનાલયો વિદ્યમાન હોવાનો ઉલ્લેખ મળે છે :
For Personal & Private Use Only
૫૪૨ મૂર્તી
શાંતિનાથનઇ પાટિક । લિષમીદાસ દેહરાસરિ જિનશાંતિ । પ્રતિમા બારઇ પૂજાઇ ભાવસ્યું । ટાલઇ ભવની ભ્રાંતિ સંઘરાજનઇ ઘિર વામાનંદન । પન્નર પડિમા રે તાંહિ । હેમા સરહીઆ ઘરિ હિવઇ આવીઇ । ત્રેવીસમઉ જિન ધ્યાઇ।।૪૩ મૂ છયાલીસ પિડમા અવર જુહારી । લીજઇ ભવનુ રે લાહ । શાંતિ મૂરતિ સયાલીસ વલી અછઇ । ટાલઇ ભવનુ રે દાહ ૪૪ મૂ
www.jainelibrary.org