________________
પાટણનાં જિનાલયો
બસઇ સત્તાણું બિંબની પૂજા કીજઇ સાર, નવે ઘરે આવીયા, આણી હરષ અપાર
Jain Education International
સં. ૧૬૪૮માં લલિતપ્રભસૂરિરચિત પાટણ ચૈત્યપરિપાટીમાં સાલવીવાડા અંતર્ગત ત્રસેરીઆમાં મલ્લિનાથ તથા નેમનાથ, કૂરસીવાડામાં શાંતિનાથ, કઈઆવાડામાં મહાવીર સ્વામી તથા વાસુપૂજ્ય (રાયચંદ સંઘવીના ઘરે), કલ્હારવાડામાં શાંતિનાથ, દણાયગવાડામાં આદેશ્વર, ધાંધુલિપાડામાં સુવિધિનાથ, ઊંચાપાડામાં પાર્શ્વનાથ, સત્રાગવાડામાં પાર્શ્વનાથ, પુંનાગવાડામાં પાર્શ્વનાથ ઉપરાંત ગોલ્ડવાડમાં પાર્શ્વનાથ, પાર્શ્વનાથ, પાર્શ્વનાથ (અહીં રત્નની પ્રતિમા છે.) (ઠાકરસાહાનું ઘરદેરાસર), મુનિસુવ્રતસ્વામી, શાંતિનાથ (દૂદા પારેખનું ઘરદેરાસર), ચંદ્રપ્રભુ (દોસી દેવદત્તનું ઘરદેરાસર) અને પાર્શ્વનાથ (સોની રામાનું ઘરદેરાસર) (જેમાં રત્નની પ્રતિમા હતી અને બે અનુપમ પટ્ટ હતા.) – એમ કુલ અઢાર જિનાલયોનો ઉલ્લેખ મળે છે : આએ સાલવીવાડઇ આવીઇ । ત્રસેરીઆ વલી માંહિ । નેમિ જિન જુહારઉ જી । રાણીરાયમઇ વલ્લહુ | જીવદયા પ્રતિપાલ ।। નેમિ ૪૮।।આંચલી સત્યાસી જિન પૂજીઇ । દેહરઇ શ્રી જિન મલ્લિ પંચ્યોત્તરિ બિંબ નીરષીમ । કૂરસીવાડઇ આવિ શાંતિજિન તિહાં પરષીઆ | અવર બિંબ તિહાં તેર || નેમિ ।।૫૧॥ કઈઆવાડઇ વીરજી । પ્રતિમા પંચ ઉદાર
|| નેમિ ॥૪॥
|| નેમિ ॥૫॥
|| નેમિ ૫૨॥
|| નેમિ ॥૫॥
|| નેમિ ।।૫૪॥
।। નેમિ ।।૫।।
।। નેમિ ।।૫૬॥
|| નેમિ ।।પણા
|| નેમિ ।૫૮
|| નેમિ ॥૬॥
રાયચંદ સંઘવી વાસુપૂજ્ય । બિંબ ચૌદ વિચારિ કલ્ચારવાડઇ શાંતિજી | બિંબ પંચાવન હોઇ દણાયગવાડઇ પઢમ જિણ । સત્તરિ જિનવર જોઇ ધાંધુલિ પાટિક સુવિધિ જિન । એકોત્તરિ જિનસાર ઊંચઇ પાટિક પાસજી । જિન નમું ત્રણઇ તાંહિ સત્રાગવાડઇ જુહારીઇ । બિંબ નવ તિહાં પાસ પુંનાગવાડઇ આવીઇ । દસ બિંબ પાસસ્યું હોઇ ગોલ્ડવાડઇ શ્રી પાસજી । પડિમા પંચ તિહાં દીઠ બીજઇ દેહરઇ ત્રેવીસમું । પિંડમા શત ઉગણીસ રયણમય ડિમા એક વલી | ઠાકરસાહનઇ ગેહિ પાસ જિણંદ તિહાં દીઠડા | પૂગી મનની આસ
॥ ઢાલ માઈ ધન્ન સુપન્ન ॥૧૮॥ પેષઉ ધઉલી પરવઇં । મુનિસુવ્રત જિનદેવ । બાવન જિનપડિમા । સુર નર સારઇ સેવ । દૂદા પારિષ ઘિર છઇ । શાંતિ જિણેસર રાય । પંચઇ જિન નમતાં । સુખ સંપદ વિ થાઇ
૬૦
For Personal & Private Use Only
।। નેમિ ।।૬૧।।
|| નેમિ ૫૬૨॥ || નેમિ ॥૬॥
|| નૈમિ૰ ||૬૪॥
૮૯
||૬૫ક્ષી
www.jainelibrary.org