________________
૭૮
સુરતનાં જિનાલયો સૂર્યમંડણ પાસ પસાયા, સુરત બિંદરમેં સુકાયા રે
ત્રિકરણયોગ મેં દ્રનેર કાયા, ચોવીસ પ્રભુ ગુણ ગાયા રે. સં. ૧૮૨૮માં પદ્મવિજયકૃત ઉત્તમવિજય નિર્વાણરાસમાં આ જિનાલય જુહાર્યાની નોંધ કરી છે :
સુરત મંડણ ધર્મ સંભવ શાંતિ જિના,
રૂષભ વીર તિમ અજીત નમ્યા થઈ એકમના સં. ૧૮૪૩માં પ્રેમચંદ સંઘવીએ સિદ્ધાચલનો સંઘ કાઢ્યો હતો. સુરત પાછા ફરતાં સંઘ આ જિનાલયના પણ દર્શન કરે છે જેનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે :
ઇમ આડંબર આવીયા, સૂરતમંડણ હે ભેટ્યા કે;
ધર્મનાથ પ્રભુ ધ્યાવતાં, ગોડીચો હું પૂરે આસકે. વા. ૧૨ : સં. ૧૮૭૭માં દીપવિજયકૃત સુરત કી ગઝલમાં આ જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં નોંધ આવે છે :
સંવત સોલ વિક્રમરાજ, સૂરત નામ ગણિકા સાજ, તાપર પાતસાહકી મેહેર, તાનું વસ્યો સૂરત સેહેર. ૩ ફિરક ગોપિસા સાહુકાર, ગોપીપુરા વાસ્યા સાર ગોપી નામ સરવર વાવ, પથ્થર કેલબંધી સાવ. ૪ સૂરજમંડના શ્રી પાસ, થાપન કિયા ગોપીદાસ
તાપિ બકરાંસી પતસાહ, કિલ્લા કીન વડઉચ્છાંહ. ૫ ત્યારબાદ આ જ ગઝલમાં કવિ સુરતનાં જિનાલયોના નામમાં આ જિનાલયનો ઉલ્લેખ કરે છે :
નીકે જૈનકે પ્રાસાદ, દેખત હોત હે આલ્હાદ
સૂરતમંડના શ્રી પાસ, ફિરકે ધર્મ દેવલ ખાસ. ૬૩ કવિ દીપવિજયજી સુરત નગરનું વર્ણન કરતાં આ જિનાલય વિશે નીચે મુજબની પંક્તિઓમાં નોંધ કરે છે :
સકલ બિંદરમાં સોભિત બિંદર સ્વર્ગપુર અવધાર, મંદર ગિરિસમ જિનવર મંદિર દંડકલસ ધ્વજ સાર, મૂલનાયક શ્રી ધર્મ જિનેશ્વર પરમેશ્વર સુખકાર, શ્રી શંખેશ્વર પાસ બિરાજૈ છાભૈ મહીમા સાર શ્રી ગોડીય મંડળ દૂરિય વિલંડન ભવભય ભંજણ હાર સુર્યમંડન પમુહા વિહાર છે સુંદર અતિ ઉત્તમ ઉદાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org