SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતનાં જિનાલયો અનુભવી પદવી જેણઈ અનુપમ ધર્મ – ચક્કસરતણી, મુઝ પુણ્ય તરૂઅર ફેલ્યો પામી સ્વામી સેવાસારણી. વામાં એ વામા એ સુત સોહામણો એ, સિવપુર સિવપુર કરો સાથ કે; નાથ જ્યો ત્રિભુવનતણો એ, સૂરતિ સૂરતિમંડણ નામ કે; વામાસુત સોહામણો એ. | ગુo વામાતણો સુત સદા સમરથ સેવકાં સાધાર એ, જગસૂધ મંદિર થંભ થોભણ નોધારા આધાર એ; સસિ સૂર નૂર સમાન કુંડલ મુકુટ મોટો મનહરઇ. વલિ હાર હીરાતણો હિઅડઈ તેજ તિહુઅણિ વિસ્તરઈ ૪ સં. ૧૭૨૧માં ઉપા. મેઘવિજયજીકૃત શ્રી પાર્શ્વનાથ નામમાલામાં કવિ સૂરજમંડન પાર્શ્વનાથને નમસ્કાર કરે છે : સૂરતિમંડણ એ ભજ ભીડભંજણ એ, એ. સં. ૧૭૩૧માં ઉપાટ વિનયવિજયજીકૃત શ્રી જિનસહસ્રનામ સ્તોત્રમાં તેમણે આ પાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કર્યા છે. સં. ૧૭૪૬માં શ્રી શીલવિજયકૃત તીર્થમાલામાં સૂરજમંડન પાર્શ્વનાથનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં મળે છે : નવસારી સુરતમંડાણ, ચિંતામણ, સોહે જિનભાણ, ઉંબરવાડી જરાઉલા, આદિનાથ ગાઉ ગુણનીલો ૧૧૧ સં. ૧૭૫૫માં જ્ઞાનવિમલકૃત તીર્થમાળામાં સુરતનાં જિનાલયોના વર્ણનમાં ધર્મનાથના જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં છે : ધુર થકી શહેરમાં વંદિયા, પાસ ચિંતામણી વારૂ ધર્મ જિનેસર નમિ જિન, કુંથુ જિનેસર તારૂ સં. ૧૭૮૭માં જૈનેન્દ્રસાગરકૃત શ્રી વિજયદયાસૂરિની સઝાયમાં આ જિનાલયનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે : સૂરતિ મંડન પ્રભુ પાસ, ધર્મનાથ પૂરે મન આસ, ભેટે મનનૈ ઉલ્લાસ | સ | વિ. || || ૧૭ || For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy