________________
૭૦
૨૨
ચતુરમેં ચાણિક્ય તુલ્ય મુલતાનીરે મુલતાનીરે મન્છા રામજી ભક્તિસું. ૨૧ દેવગુરુ પરિભક્તિ ધારેરે ધારેરે દ્રવ્ય ખરચૈ સ્વશક્તિથી રે. ઇત્યાદિક જે સંઘ સમરે ધ્રૂસમરે વલીદુગ્ધસહ લગૈ સદારે. કીધું અષ્ટોત્તરી સ્નાત્ર સ્નાત્ર જિનવરે વૈશાખ વિદ પંચમ ગુરુ રે શ્રી જિનલાભસૂરિરાજ જંપૈરે જંગૈરે, રિધિરકુશલતા વધો રે.
૨૩
કલશ
શીતલ જિનપતિ ગૌડીપાસ ચૌવીસ જિનપતિ થાપના, મુખ્યતા શ્રી વી૨ જિનવર કેવલજ્ઞાની થાપના. પદ્મનાભ જિન સહસણ પ્રભુ સીમંધર ઠવણાવરૂ, જિનલાભસૂરિવર પ્રતિષ્ઠિત શ્રી ભાઈદાસને સુખ કરૂં.
Jain Education International
સુરતનાં જિનાલયો
ઉપરાંત ક્ષમાકલ્યાણ રચિત શ્રી શીતલનાથજીના દેરાસરના વર્ણનનું એક સ્તવન છે જે પણ ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયોગી હોઈ અક્ષરશઃ મૂકવામાં આવેલું છે.
શ્રી શીતલનાથજીના દેરાસરનું વર્ણન
પંથડો નિહાલું રે બીજા જિનતણો રે – એ દેશી
ભવિજન પૂજો રે શીતલ જિનપતિ રે, નયનાનન્દન ચંદ, પ્રભુજી વિરાજૈ સુરત બિંદરે રે, નન્દાદેવીનો નંદ.
જગહિતકારી રે જિનજી અવતર્યા રે, શ્રી દઢરથ નૃપ ગેહ, શ્રીવચ્છ સોહે રે લાંછન સુન્દરૂ રે, કનકવરણ પ્રભુ દેહ. વિષય નિવારી રે સંયમ આદર્યો રે, લાધ્યું કેવલનાણ, સઘન ઘનાઘન જિમ ધર્મ વરસતારે, વિચર્યા ત્રિભુવન ભાણ. વેદની પ્રમુખ જે શેષ રહ્યા કુંતા રે, ચ્યાર અઘાતી કર્મ, દૂર નિવાર્યા રે અનુક્રમે તેહનેં રે, પામ્યા શિવપદ શર્મ. સંપ્રતિકાલે ૨ે શ્રી જિનરાજનો રે, પૂજીજે પ્રતિબિંબ, પ્રતિદિન લહિયૈ રે, પ્રભુ પ્રસાદથી રે, મનવંછિત અવિલંબ. શ્રી જિનવ૨નો બિમ્બ વિલોકતાં રે, દુષ્કૃત દૂર પુલાય, ઇન્દ્રિયનિગ્રહ સુગ્રહ સંપજે રે, સમકિત પણ દૃઢ થાય. શ્રી સદ્ગુરુના મુખથી સાંભલ્યા રે, એહવા વચન વિશાળ, તે બહુમાને નિજ ચિત્તમાં ધર્યારે, નેમી સુત ભાઈદાસ.
For Personal & Private Use Only
૨૪
૨૫
ભટ ૧
ભર
ભ૩
ભ ૪
ભ ૫
ભ ૬
ભદ્ર ૭
www.jainelibrary.org