________________
સુરતનાં જિનાલયો
સોહવ પંચનારી ગુણવંતી, એ અંજનને સમારે રે, કંચન ભામાં તે તે થાપે, પવિત્ર પણો મનોહો રે. પ્રતિષ્ઠા વિધિનું સાર જાણી, સૂરીશ્વર ગણધારી રે, કાંચીન રૂપ શીલાગ્રહીનેં, મંત્ર હૃદય સંભારી અં કેવળજ્ઞાનને કેવલ દર્શન, પરગટયો પરમ ઉદ્યોત રે, થાપના સત્ય કહી ઠાણાંગ સૂત્ર, જિનપ્રતિમા જિન હોત અંત વૈશાખ સુદી નંદા તીથી બીજે, શશી સિંહ લગન આવે રે, સંવત ૧૮ અઢાર ૪૩ ત્રીહતાલી વર્ષે, બેઠા તખતે સોહાવે અં. ૬ લક્ષ્મી સૂરિ તે સમયે વીનવે, વાસુપૂજ્ય મહા રાયો રે, થીર ભાવે સમોસરણ ભાવે બેઠા, ભગવતી વછલ સુખદાય રે અં. ૭ સર્વાભરણસું આંગી અનોપમ, રતનશા સર્વ બનાવે રે, જનમ સફલ કરવાને કારણ, સમકીત તત્વ દીપાવૅ, અં. એકસો આઠે તીર્થના જલ, શનાથ કાવ્ય ઉચારે રે. મંગલદીપ નૈવેદ્ય ધરીને, શીવ કલ્યાણ ધારે, અં. ૯
* ઢાલ ૧૦મી
આસાણરારે યોગી રે એ દેશી વાસુપૂજય પ્રભુને વયણે, થયા વ્રતધારિ શં ધારે, આંકણી મુનિવર તેર સહસ શોભતાં, શાધિ લક્ષનિ શંગારે, પ્રણમો જીન રાયા દોય લખ પરસહસ્સ ઉપાસક, ચલિખ છત્રીસ શહસા રે, જયા સુત જયવંતા ચંપાપુરીમાં શીવપદ પામ્યાં, છશે પુરૂષ પરીવરીયા રે, અવીનાશી આનંદ અષાઢ સુદી ચતુદશ દીન લાયક, સાદિ અનંત અનુસરીયા રે, સુખ પરમાનંદ, ચોપનલાખ વરસ સંયમધારી, સુખભર ભોગવી આપુરે, વાસુપૂજય સુત વંદો, બહુ તેર લાખ વરસની રૂપ, શહજાનંદ પદ થાય રે, ચિદાનંદ મહેદો,
૪ પંચકલ્યાણકના બહુ ઓછવ, કરીને પડિમા થાયે રે, શ્રાવિકા પુન્યવંતા રતનશા નીત નીત નવલી ભક્તિ, કરતા ધર્મ દીપાવે, શાસન જયવંતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org