________________
સુરતનાં જિનાલયો
Jain Education International
મંગળ આઠ આલેખીયા રે આરિત મંગલદીપ કરે સ્તવનના વાસુપુજ્યની એ કાંઇ આણે એ આણે ભાવ શમીપતો
નમી સ્તવી સોહમ ઘણી રે માતા પાસે છવંતે હેમરયણ વુતા કરી કાંઇ ઠામોએ ઠામે નિજ ઉલસંતતો
મહોછવ ચઉસઠી ઇદ્રનારે રચી મનને ઉદાર રતનશા નીજ ધન તણો કાંઇ લાહોએ લાહો લીધો અપાર તો જ ૧૩
ઢાલ ૭
પિઠી ચોળે પીતરાંણી રે પહેલા સ્વામી સીમંધરા એ દેશી
સુંગંધ ચૂર્ણદીક તણા રે આઠમે વાસર સાર અઢાર શનાથ તે નવાં નવાં રે કાંઇ કીધા કાંઇ કીધા એ મંત્ર ઉચારતો
જ ૧૪
અતિશય શહજના ચ્યાર લક્ષણ અંગ અપાર રે આઠ એક સહસવીરાજે રે અમીય અંગુઠડે છાઝે રે ત્રિભુવન આનંદ કંદરે, કાંતી વધે જિમ ચંદ રે, ભણવા યોગ્ય જાણી રે, નીશાળે જીવ આણી રે પાઠક દીલના સંદેહ રે, ટાળે અવિધથી તેહ રે. અહો પ્રભુ જ્ઞાન વીશાળ રે, મુખ મુખ વાણી વીશાળ રે. યોવન પ્રભુજીના દેહને, ધારે માતા પીતા મન બોજા રે, પદ્માવતી રાજ કન્યા રે, શનમુખ આવી લાગીઆ રે શુભ વેળા શુભ લગ્ન રે, જોવે વિવાહ સુર ગગને રે, ઇંદ્ર ઇંદ્રાણી ઉહીનાંણે રે, કરે રંગરલી તેહ ઠાણે રે મોક્ષરોધી ભોગ કર્મ રે, ભેદવા કર ગ્રહેએ મર્મરે, કામની કરવા લે શાહી રે, કામને આંણે મનાઇ રે પહેલું મંગલ હોવે રે, લાખ ઉરંગ મદાંન દેવે રે બિજુ મંગલ થાવે રે, ગજ બહુલા પ્રભુ આવે રે ત્રિજુ મંગલ વરતે રે કોડિ ભુષણ દાન દેયુકતે રે, મણિ મુકતા ફળ સ્વર્ણ રે, ચોથે મંગલ પૂર્ણ રે
જ ૧૧
વિવાહ જીવ કીધો રે, મોટે મંડાણે યશ લીધો રે નિરાગપણે વિતરાગ રે ભોગવતા પુણ્ય ભાગ રે
જ ૧૨
For Personal & Private Use Only
૧
ર
૩
૪
૫
૬
૭
N
૬૧
www.jainelibrary.org