________________
સુરતનાં જિનાલયો
કેલના ઘરમણ વિરચી રે નવરાવે વસ્ત્ર પહેરાવે અચરી રે જીન મંદીર થાપે ચરચી રે
જગપતી ૯ છપન્ન દીશા કુમરી જેવો રે જીનશાશન મહીમા કહેવો રે રતનશા કહે ઉચ્છવ તે હવો
જગપતી ૧૦ ઢાળ ૬ (પુણે વિમલા દોહલા રે જયાશફળ હોય એ દેશી) અવધિનાંણે જયણિ ઉરે સોહમપતિ નિજ જન્મ ઘંટા સુઘોષા વજડાવિઆ કાંઇ સેનાનીનો એ કામનો
જન્મભિષેક પ્રાણી કરો એ જ. ૧ એ કોન બત્રીસ લાખનો એ ઘંટાનાદ વીસાલ નિસુણી પરીકર પર વસ્યા, કાંઇ આવે આવે,
એ ઇંદ્રતે અનુસારતો જ ૨ પાલક મુકી નંદીશ્વરે એ બીજુ રચી વીમાન, મંદિર જનજનની ભણીએ કાંઈ ત્રણ ત્રણ પ્રદક્ષણા દાનનો. - ૩ ઇંદ્ર કહે જીન મહોચ્છવ વેરે કરવો છેગુલ જાત, અવ સ્વાપનો પ્રતિબિંબ છવીરે પંચરૂપે એ પંચરૂપે,
પ્રહ જગત તાતતો - જ. ૪ મેરુ પાડુક વન વિષે રે લઈ ઉસંગે સ્વામી શક્ર સિંહાસન બેસીને રે કાંઇ ભક્તિ એ ભક્તિ સેવન કામ તો.
જ ૫ એમ નિજ નિજ થાનિક થકી એ આવી આ ચોસઠ ઇદ્ર પહેલો અભિષેક આદરે એ કાંઈ મન મોહેમન મોહે
અશ્રુત ઇંદતો
જ ૬ સેવક સુર આદેશથીરે લાવે તીર્થનાનીર ચંદન ફુલ કળસ ઘણા કાંઈ મેળે એ મેળે જીનવર નીર તે નાટીક ગીત મોહે ખરુ રે વાજીંત્ર નાદીકાર થઇ સુરનાર કરે કાંઈ ભુષણ હે ભુષણનો લnકાર તો ત્રેસઠ સુરપતી સ્નાત્ર મહોછવ ઇસાન પંચ રૂપે કરી રે કાંઈ અંકે કે અંકે ધરે પાસતો સોહમ વસહના ચ્યાર રૂપે અભ્ર શૃંગે પયપુર કરે સનાથ જગનાથનો કાંઇ નીરમલ એ નીરમલજી
નવ નવ નુર તો
જ. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org