________________
૨૩૪
આવેલો છે. પાઠશાળા છે.
કાનપુરા મેઇન બજારમાં, સ્ટેશનથી નજીક આરસ તથા સાદા પથ્થરનું બનેલું શ્રી અજિતનાથનું ભોંયરાયુક્ત, ઊંચા શિખરવાળું જિનાલય આવેલું છે. ભોંયરામાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી બિરાજે છે.
સં- ૨૦૨૫માં વૈશાખ સુદ છઠના તા. ૨૩-૪-૬૯ના રોજ આ શ્રી વિજયકસ્તુરસૂરિની નિશ્રામાં જિનાલયનો પ્રથમ જીર્ણોદ્વાર તથા સં. ૨૦૪૯માં માગશર સુદ છઠના રોજ શ્રી વીરત્નવિજયજી તથા શ્રી અશ્વસેનવિજયજીની નિશ્રામાં બીજો જીર્ણોદ્વાર થયેલ છે તે અંગેનો શિલાલેખ રંગમંડપમાં છે જે નીચે મુજબ છે.
શિલાલેખ નંબર ૧
॥ શ્રી અજિતનાથ સ્વામિને નમઃ || શ્રી વિજયનેમિ-વિજ્ઞાનસૂરીશ્વર ગુરુભ્યો નમઃ ।
સ્વસ્તિ શ્રી વ્યારા નગરે શ્રી અજિતનાથ આદિ જિનબિંબોની પુનઃ પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૨૫ વીર સં ૨૪૯૫ નેમિ સં ૨૦ વર્ષે વૈશાખ સુદ છઠ તા. ૨૩-૪-૧૯૬૯ને બુધવારે તપાગચ્છીય આચાર્ય શ્રી વિજયકસ્તુર સૂરીશ્વરજી મહારાજ, ઉપાધ્યાય શ્રી કુમુદચન્દ્રવિજયજી ગણિ, ઉપાધ્યાય શ્રી ચંદ્રોદયવિજયજીગણિ તથા ગણિ અશોકચંદ્રવિજયજી આદિ વિશાળ મુનિમંડળની નિશ્રામાં વ્યારા શ્રી સંઘે મહામહોત્સવપૂર્વક કરાવી છે.
શ્રી રતુ શુભં ભવતુ
શિલાલેખ - ૨
// પૂ આ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જિતેન્દ્ર-ગુણરત્ન સૂરિભ્યો નમઃ ।
સુપ્રસિદ્ધ પ્રવચનકાર માલવરત્ન પન્યાસપ્રવર શ્રી વીરરત્નવિજયજી મ. સાની પ્રેરણાથી ૫૦૦ વર્ષ પ્રાચીન શ્રી અજિતનાથ જિનાલયનો જીર્ણોદ્વાર શ્રી જૈન શ્વે. મૂ॰ પૂ સંઘ વ્યારા દ્વારા કરવામાં આવ્યો છે.
શુભ નિશ્રા :
પૂ મુ૰ શ્રી અશ્વસેનવિજયજી મ. સા પૂ પન્યાસ શ્રી વીરરત્નવિજયજી ગણિ
વિ. સં. ૨૦૪૮ શ્રાવણ સુદ ૧૦ ને શુક્રવાર તા. ૭-૮-૯૨
શિલાલેખ - ૩
॥ પૂ. આ ભ શ્રી પ્રેમ-ભુવનભાનુ-જિતેન્દ્ર-ગુણરત્ન સૂરિભ્યો નમઃ ।
સુપ્રસિદ્ધ પ્રવચનકાર માલવરત્ન પન્યાસપ્રવર શ્રી વી૨૨ત્નવિજયજી મ. સાની પ્રેરણાથી આયોજિત
શ્રી અજિતનાથ સ્વામી જિનાલય વ્યારામાં ધ્વજા-દંડ-કળશ-દેવ-દેવી પ્રતિષ્ઠા સમારોહ
શુભાશીર્વાદ શુભ નિશ્રા -
સુરતનાં જિનાલયો
શુભ દિન -
Jain Education International
-
સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ ભ૰ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ શાંતમૂર્તિ પૂ મૂ શ્રી અશ્વસેનવિજયજી મ. સા
માલવરત્ન પૂ પં. શ્રી વીરરત્નવિજયજી ગણિવર
વિ. સં. ૨૦૪૯ માગશર સુદ ૬ સોમવાર તા. ૩૦-૧૧-૯૨
// શુભં ભવતુ શ્રી સંઘસ્ય ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org