SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ Fulchand Kalyanchand. A.D. 1904 વિક્રમસંવત ૧૯૬૦ના વૈશાક સુદ ૧૦ સોમવાર. જૈન શ્વેતામ્બર મં િશ તવંત कल्याणचंद वीर संवत २४३०. બંદરમાં અઠવા ગામમાં લાઇન મધે ૭મા એડવર્ડના રાજ્યમાં શ્રી યુગાદિદેવની પ્રતિમા ઓસવાલ વંશમાં શા લાલભાઈ પુત્ર કલ્યાણચંદ પુત્ર ફૂલચંદના કહેવાથી તેમની મોતીકુંવર ભાર્યાએ અને કંપનીવાળા શા નગીનચંદ ઝવેરચંદે પોતાના કંપનીવાળા સાથે પં ચતુરવિજયજી તથા પં સિદ્ધિવિજયજીના હાથે પ્રતિષ્ઠા કરાવી. જિનાલય પ૨ સં. ૧૯૯૪માં મુનિ શ્રી દક્ષવિજયજીએ સ્તવન રચ્યું છે જે સં. ૧૯૯૬માં સૂર્યપુર રાસમાળામાં પૃ. ૨૮ ૫૨ આપવામાં આવેલ છે. તે સ્તવન નીચે મુજબ છે : અઠવા (લાઇન્સ)મંડન શ્રી આદિજિન સ્તવનમ્ (મેરે મૌલા બુલાલો મદીને મુઝે એ રાગ) Jain Education International શેર - શેર – નગીનચંદ કેરી કંપની, આવી વસી શરૂઆતમાં; જે લાઇન્સ પણ કહેવાય છે, તે ધામ અઠવા ગામમાંઆદિ દેવાધિદેવની સેવ કરો. નાભિ ૨ શેર નાભિ-નંદન વંદન ભાવે કરો; પૂજી આદિ જિણંદ આણંદ કરો. (અંચલી) શેર – તે મોતિના રાજા તરીકે, કંપની જન વિસ્તરી; ફુલચંદ જેવા ભાગ્યશાલી, ભાગીયાથી જય વરીવહે ચૈત્ય-સંસ્થાપન-ભાવ ઝરો. નાભિ ૩ શેર ગુજરાતના ગૌરવભર્યા, મશહૂર સૂરત શહેરના; શુભ પાદરે તાપી તીરે, શણગાર અઠવા ગામના; આદિનાથ પ્રભુજીનું ધ્યાન ધરો. નાભિ ૧ શેર – ફુલચંદ કલ્યાણચંદની, ઇચ્છાને આધીન પત્નીએ; નૂતન જિનાલય થાપીયું, ઉલ્લાસથી નિજ લક્ષ્મીએ. આદિ-મંદિર દર્શન નેહે કરો. નાભિ ૪ — સુરતનાં જિનાલયો શુભ વત્સરે વિક્રમ તણા, ઓગણીસસોને સાઠમાં વૈશાખ શુદ દશમી દિને, કીધી પ્રતિષ્ઠા ઠાઠમાંકરી સુકૃત પુણ્ય ભંડાર ભરો. નાભિ પ શ્રી સિદ્ધિસૂરિજી અને, પન્યાસ ચતુરવિજય ગણી; શુભ હસ્તકે થઈ થાપના, ઋષભાદિ જિન બિંબો તણી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005594
Book TitleSuratna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2001
Total Pages594
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy