________________
१४
(૧૭) મહાવીરસ્વામી જિનાલય, આરસનું કલાત્મક સમવસરણ. (કચરાની પોળ, ઘીકાંટા,
નાણાવટ). (૧૮) અજિતનાથ ભગવાનનું દેરાસર, સરસ્વતી માતાની મૂર્તિ ચૂંદડી સહિત. (નાણાવટ) (૧૯) અજિતનાથ જિનાલય, સરસ્વતી માતાની મૂર્તિ લેખસહિત. (તાળાવાળાની પોળ,
નાણાવટ) (૨૦) અજિતનાથ ઘરદેરાસર (મોતીચંદ તલકચંદ) કાષ્ઠ કોતરણી. (ઓશવાળ મહોલ્લો) (૨૧) સીમંધરસ્વામી જિનાલય, પંચાંગુલી માતા. (તાળાવાળાની પોળ, વડાચૌટા) (૨૨) ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, મહાલક્ષ્મી માતા. (શાહપોર) (૨૩) ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, કાષ્ટકોતરણી. (શાહપોર) (૨૪) ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, સ્તંભની કાષ્ટકોતરણી. (શાપોર) (૨૫) ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, ગભારાની બહાર રંગમંડપમાં ઘુંમટની કાષ્ટકોતરણી.
(શાહપોર) (૨૬) ચિંતામણી પાર્શ્વનાથ, બાવન જિનાલય ભમતીમાં કાઇસ્તંભની કોતરણી. (શાહપોર) (૨૭) ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, કાષ્ટકોતરણીયુક્ત સ્તંભ. (શાહપોર) (૨૮) ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય, અષ્ટાપદજીનો પટ પ્રિન્ટેડ લાકડા ઉપર. (શાહપોર) (૨૯) આદેશ્વર જિનાલય, ઓશિયા માતાની આરસ પ્રતિમા. (દરિયા મહેલ, ઓવારી કાંઠા,
વડાચૌટા) (૩૦) ચંદ્રપ્રભસ્વામી નંદીશ્વર દ્વીપ' જિનાલય, ભગવાન મહાવીરની બાલ્યાવસ્થા. ચ્યવન,
જન્મ, ક્રીડા અને નિશાળગળણુંના પ્રસંગ. (શ્રાવકશેરી, સૈયદપુરા) (૩૧) ચંદ્રપ્રભસ્વામી “નંદીશ્વર દ્વીપ’ જિનાલય, મહાવીરસ્વામીને કેવળજ્ઞાન, તીર્થસ્થાપના,
ઇન્દ્રભૂતિનું સમવસરણમાં આગમન, પ્રવ્રજ્યાદાન, ગણધરપદની પ્રાપ્તિ. (શ્રાવકશેરી,
સૈયદપુરા) (૩૨) ચંદ્રપ્રભસ્વામી “નંદીશ્વર દ્વીપ’ જિનાલય, રંગમંડપનો ભાગ, તીર્થકરત્વની પ્રાપ્તિનાં
સ્થાનકો ૧થી ૧૦. (શ્રાવકશેરી, સૈયદપુરા) (૩૩) ચંદ્રપ્રભસ્વામી ‘નંદીશ્વર દ્વીપ’ જિનાલય, તીર્થકરત્વની પ્રાપ્તિનાં સ્થાનકો ૧૧થી ૨૦.
(શ્રાવકશેરી, સૈયદપુરા)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org